SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ = કોઈ વસ્તુનું રેય ગ્રહણ ન થાય ત્યારે દર્શન ચેતના કહેવાય. કર્મક છે વગેરે પરવસ્તુનું ગ્રહણ થાય ત્યારે સાકાર-વિશેષ ચેતના કહેવાય. પરવસ્તુનું ગ્રહણ્ય કરવું એ વિશેષ ચેતનાનો વ્યાપાર છે. કર્તા પરિણામી પરિણામો, કર્મ જે જીવે કરિયે રે; ઍક અનેક રૂપ નયવાદ, નિતે નર અનુસરિયે રે. ૩ અર્થ : જ્યાં કર્તા પરિણામ થાય છે એટલે કે “હું કરું છું, આ મેં આ શું કર્યું” એમ થાય છે, ત્યાં એ જીવ કર્મ બાંધે છે. નય ઘણા છે - એક છે, આ અનેક છે, પરંતુ નિશ્ચયનયને અનુસરવું જોઈએ. દુબસુખરૂપ કરમ ફલ જાણો, નિશ્ચય એક આનંદો રે; ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે.૪ અર્થ દુખ આવે કે સુખ આવે તેને કર્મનું ફળ સમજવું અને મારો ? સ્વભાવ તો આનંદ સ્વરૂપ છે એમ નિશ્ચય કરીને આનંદમાં રહેવું. હું શ્રી જિનેશ્વર ભગવાન એમ કહે છે કે આત્મા જે ચેતન છે તે પોતાના પરિણામ ક્યારેય ચૂકતો નથી. એને સદાય ચેતન પરિણામ રહે છે. પરિણામી ચેતન પરિણામો, જ્ઞાન કરમ ફળ ભાવી રે; $ શાન કરમ ફળ ચેતન કહીએ, લેજો તેહ મનાવી રે. ૫ રે અર્થ : ચેતનને પોતાના ચેતન પરિણામ હોય. અને તે ચેતન ૩ પરિણામનું જ્ઞાન કર્મ લાગ્યું, આનું ફળ આ ભવમાં અહીં મૂક્યું તે હું જ્ઞાન આવતા ભવમાં શરૂઆતથી સામું આવીને ઊભું રહે. (જ્ઞાનધારા અને કર્મધારા તેમાં ક્રિયા શું ? કર્મ શું ? કર્મફળ શું ? એ બધું કે સમજાવી દીધું છે) કર્મફળ આમાં ચૈતન્ય મળે એમ માનવું. આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મતિ સંગી રે. ૭ અર્થ : જેને આત્મજ્ઞાન થયું છે તે શ્રમણ કહેવાય, સાધુ કહેવાય. કે. ર વીર-રાજપથદર્શિની - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy