________________
૩૮
1. અખો ગ્રંથોના નામ
શ્રવણ કર્યાના અનુમાનના આધાર ૧. યોગવાસિષ્ઠ
અખેગીતા' કડવું, અનુભવ બિંદુ. ૨. દત્તગીતા
અખેગીતા', ગુરુશિષ્ય સંવાદ ૩. મહાભારત-શાંતિપર્વ
ગુરુશિષ્ય સંવાદ-બીજો ખંડ ૨૦ નારાયણખંડ
ગુરુશિષ્ય સંવાદ-ત્રીજો ખંડ ૨૯ ૪. ભગવદ્ગીતા
પદ ૩૦ છપ્પા પ૨૨ ૫. ભાગવત
ગુરુશિષ્ય સંવાદ-ખંડ ૩. પંચીકરણ
છઠ્ઠી ચોપાઈ, અનુભવબિંદુ. ૬. પંચદશી
પંચીકરણગ્રંથ, પંચદશી, તાત્પર્ય
નામનો ગ્રંથ, તેનો અપ્રસિદ્ધ ગ્રંથ છે. ૭. આત્મપુરાણદ્વારા અથવા મૂલગ્રંથ
શ્રવણદ્વારા બૃહદારણ્યક ઉપનિષદ્ અનુભવબિંદુ, ૩૩. (શતપથ બ્રાહ્મણનો ચૌદમો કાંડ) છપ્પા પ૭, ૫૦૫. છાન્દોગ્ય ઉપનિષદ
ગુરુશિષ્ય સંવાદ-ખંડ, ૨-૨૪ (ઇન્દ્રવિરોચન આખ્યાન ચિત્તવિચારસંવાદ ૧૩૪. તત્ત્વમસિ પ્રકરણ)
ગુરુશિષ્ય સંવાદ -૪૬ ૮. શંકરભાષ્ય
ગુરુશિષ્ય સંવાદ-૩જો ખંડ. ૯. અધ્યાત્મરામાયણ
અખેગીતા, કડવું ૩. ૧૦. પુરુષસૂક્તમ્
છપ્પા ૭૩. - તત્ત્વજ્ઞાનના મુખ્ય ત્રણ પ્રમેયો છે – (૧) જગતનું સ્વરૂપ, (૨) જગતના જાણનાર જીવનું સ્વરૂપ, અને (૩) તે બેના અધ્યક્ષનું અથવા તેની પીઠમાં રહેલી વસ્તુનું સ્વરૂપ. વેદાન્તશાસ્ત્રમાં આ ત્રણ પ્રમેયોને જગત જીવ અને ઈશ્વર કહે છે. તે શાસ્ત્ર અદ્વૈતવાદી છે. અને તે પણ ચેતનતનો સ્વીકાર કરે છે. આથી જીવ અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org