SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ ૨૫. વીગત વાસ્તે જુઓ હવે પછીનું પ્રકરણ ૬. ૨૬. વધુ વર્ણન કાજે જુઓ ‘ભૂમકનો સમય', પ્રકરણ : ૨૭. જુઓ હવે પછીનું પ્રકરણ છ. એમાં ‘સિક્કા પરનું ક્ષહરાત વંશ. લખાણ' ખાસ જોવું. ૨૮. એઇ., પુસ્તક ૮, પૃષ્ઠ ૭૮ (નંબર ૧૫), પૃષ્ઠ ૮૧ (નંબર ૧૨) અને પૃષ્ઠ ૮૫ (નંબર ૧૩); તેમ જ આસવેઇ., પુસ્તક ૪, પૃષ્ઠ ૯૯થી. ૨૯. એઇ., પુસ્તક ૭, પૃષ્ઠ ૫૭. ૩૦. ભૂમક અને નહપાનના સિક્કાઓમાં ખરોષ્ઠી લિપિમાં અને બ્રાહ્મી લિપિમાં (જુઓ : રેપ્સન, કૅટલૉગ, નંબર ૨૩૭-૪૦ અને ૨૪૩-૫૧). ૩૧. વાસિષ્ઠીપુત્ર પુછુમાવિના રાજ્ય અમલના ૧૯મા વર્ષના નાસિકના ગુફાલેખમાં આ રૂપ જોવા મળે છે (સરકાર, સીઇ., પૃષ્ઠ ૧૯૭; અજયમિત્ર શાસ્ત્રી, ધ સાતવાહન્સ ઍન્ડ ધ વૅસ્ટર્ન ક્ષત્રપ્સ, નાગપુર, ૧૯૯૮, પૃષ્ઠ ૬૪, ૬૭-૬૮). જો કે ડૉ. ભાઉ દાજી સૂચવે છે કે વાાત એ માગધીરૂપ છે અને સૌરાષ્ટ્ર વિસ્તારનું પ્રસિદ્ધ રાજગોત્રીય નામ છેં તેમના મતે વાતમાંથી વ્યુત્પન્ન થયું હોવાનું જણાય છે. (જબૉબ્રારાઁએસો., પુસ્તક ૮, પુરાણી શ્રેણી, પૃષ્ઠ ૨૩૯). ૩૨. પતિકના તક્ષશિલાના તામ્રપત્રમાં આ રૂપ નોંધાયેલું છે (સરકાર, ૩૩. ન્યૂઇએ., પુસ્તક ૭, પૃષ્ઠ ૮૨, પાદનોંધ ૩; ઇક્વિૉ., પુસ્તક ૩૪. જબૉબ્રારાએસો., નવી શ્રેણી, પુસ્તક ૩, પૃષ્ઠ ૬૧. ક્ષત્રપકાલીન ગુજરાત ૩૫. જરાઁએસો., ૧૮૯૪, પૃષ્ઠ ૫૪૯. ૩૬. વી.આર. દેવરાસ, પ્રઇહિકાઁ., લાહોર અધિવેશન, ૧૯૪૦, પૃષ્ઠ ૧૪૯. તેઓ ક્ષહરાતને કુલ નામ ગણે છે, પણ સ્પષ્ટતા કરે છે કે વોસ્ત અને ક્ષદરાત વચ્ચે તેથી કોઈ સીધો સંબંધ હોવાનું સાબિત થતું નથી. ૩૭. જુઓ ઇએ., ૧૮૮૪, પૃષ્ઠ ૪૦૦ અને ૧૯૨૬, પૃષ્ઠ ૧૭૮. ઉપરાંત પોહિએઇ., પૃષ્ઠ ૪૩૬ અને ૪૮૪. ૩૮. વાય.આર. ગુપ્તે, ઇએ., ૧૯૨૬, પૃષ્ઠ ૧૭૮. આપણાં ભારતીય નામ દેવરાત, વિષ્ણુરાત વગેરેની જેમ ક્ષહરાત એ વિશેષ નામ પણ હોય (જુઓ : ઇએ., પુસ્તક ૧૦, પૃષ્ઠ ૨૨૫, પાદનોંધ ૬૭). ૩૯. સરકાર, સીઇ., પૃષ્ઠ ૧૯૭. ૪૦. રેપ્સન, કૅટલૉગ., ફકરો ૮૨. ૪૧. હ્રામ-વંશ-પ્રભવ-મહાક્ષત્રપ-3......પુત્રી (જુઓ આસવેઈ., પુસ્તક ૫, પૃષ્ઠ ૭૮, પટ્ટ ૫૧; અજયમિત્ર શાસ્ત્રી, ધ સાતવાહન્સ એન્ડ ધ વેસ્ટર્ન ક્ષેત્રપ્સ, પૃષ્ઠ ૧૩૬, પાદનોંધ ૩). ૪૨. ામિ ર્વમાં નામ પારસીપુ નવી તસ્યામુત્પન્નમ્ । (જુઓ ગણપતિશાસ્ત્રી, અર્થશાસ્ત્ર., ભાગ ૧, પ્રકરણ ૨, શ્લોક ૧૧ અને પૃષ્ઠ ૧૭૯ પરની પાદનોંધ). શામ શાસ્ત્રીએ પણ અર્થશાસ્ત્ર ઉપ૨ અંગ્રેજીમાં ટીકા આપી છે તેમાં આ જ અર્થ આવ્યો છે (જુઓ સાતમી આવૃત્તિ, પૃષ્ઠ ૭૬, પાદનોંધ ૨). પતંજલિના મહામાષ્યમાં પણ ામિનો ઉલ્લેખ છે (અધ્યાય ૪, શ્લોક ૨). ४४. अस्थीनि क्षेमगुप्तस्य गृहीत्वा जाह्नवी गते । પુત્રે ર્રમરાનાથે પ્રવતૈરન્વિતો વનૈઃ ।। સીઇ., પૃષ્ઠ ૧૨૦). ૧૪, પૃષ્ઠ ૧૪૦. ૪૩. પરંતુ ગણપતિ શાસ્ત્રી વગેરે વિદ્વાનોએ ઈરાનમાં આવેલી આ નદીનો ચોક્કસ સ્થળનિર્દેશ આપ્યો નથી. પરંતુ અજયમિત્ર શાસ્ત્રી નોંધે છે કે આ નદી બેટ્રિના હખામની રાજ્યમાંથી વહેતી હતી (ઉપર્યુક્ત, પૃષ્ઠ ૧૩૬; પોહિએઇ., પૃષ્ઠ ૪૩૭, પાદનોંધ ૨). Jain Education International (અધ્યાય ૬, શ્લોક ૨૦૦). For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy