________________
9૬
ક્ષત્રપકાલીન ગુજરાત ક્ષત્રપ કે મહાક્ષત્રપ રાજા પછી એના ઉત્તરાધિકારી તરીકે કયો ક્ષત્રપ કે મહાક્ષત્રપ ગાદીસ્થ થયો એની લગભગ સળંગસૂત્ર માહિતી પ્રાપ્ત થાય છે. સિક્કાઓમાં સળંગ સંવતનાં વર્ષ હોવાથી પ્રત્યેક રાજાની લગભગ આરંભ અને અંતની જ્ઞાત સમય-મર્યાદાનો ખ્યાલ ઠીક ઠીક પ્રમાણમાં મળી રહે છે. - આ શાસકોના સંખ્યાતીત સિક્કાઓ અને થોડાક શિલાલેખોને આધારે તેમની વંશાવળીઓ આ પ્રમાણે ગોઠવી શકાઈ છે : (૧)
ભૂમક (રા.ક્ષ.) નહપાન (રા.ક્ષ. ૪૧-૪૫, રા.મક્ષ૪૬)
દક્ષમિત્રા (પતિ ઉષવદાત્ત)
સામોતિક
ચાણન (રા. ક્ષ. ૬, રા.મક્ષ. પર)
જયદામા (રા. ક્ષ.-)
રુદ્રદામા ૧લો (રા.ક્ષ. પર અને રા.મક્ષ. ૭૨)
દામજદશ્રી ૧લો (રા.ક્ષ., રા.મક્ષ.)
રદ્રસિહ ૧લો (રા.મક્ષ. ૧૦૧-૧૧૯)
સત્યદામા (રા.ક્ષ.)
જીવદામા (રા.મક્ષ. ૧૧૯-૨૦)
રુદ્રસેન ૧લો (રા.મક્ષ. ૧૨૨-૪૨)
સંઘદામા (રા.મક્ષ. ૧૪૪-૪૫)
દામસેન (રા.મક્ષ. ૧૪૫-૫૮)
પૃથિવીષેણ (રા.ક્ષ. ૧૪૪)
દામજદશ્રી રજો (રા.ક્ષ. ૧૫૪-૫૫)
વીરદામા (રા.ક્ષ. ૧૫૬-૬૦)
યશોદામાં ૧લો (રા.મક્ષ. ૧૬૦-૬૧)
વિજયસેન (રા.મક્ષ. ૧૬ ૧-૭૨)
દામજદશ્રી ૩જો (રા.મક્ષ. ૧૭૨-૭૭).
રુદ્રસેન રજો (રા.મક્ષ. ૧૭૭-૧૭૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org