________________
પ્રકરણ ચાર
હોવાનું સૂચવે છે (પૃષ્ઠ ૩૧, પાદનોંધ ૨૪). ૯૧. મથુરાનો સિંહસ્તંભલેખ નંબર “જી” (સરકાર, સીઇ., પૃષ્ઠ ૧૧૫) અને રાયચૌધરી, પોલિએઈ., પૃષ્ઠ
૪૪૪. ૯૨. રેપ્સન, ઇન્ડિયન કૉઇન્સ, પૃષ્ઠ ૯; રાયચૌધરી, એજન, પૃષ્ઠ ૪૪૪. જિહોણિકના સિક્કા શુદ્ધ ચાંદીના
હતા. જયારે અય રજાના રાજકાલ દરમ્યાનથી ચાંદીના સિક્કાની શુદ્ધતા ઘટતી જતી હતી. ગુદુત્વરનો ચાંદીનો એકેય સિક્કો પ્રાપ્ત થયો નથી (જુઓ રસેશ જમીનદાર, ઉપર્યુક્ત, પૃષ્ઠ ૧૨૦ અને ૧૨૧). આથી પુરવાર થાય છે કે મણિગુલ કુટુંબના સભ્યો અય ૧લાના સત્રપો હતા (સુધાકર, પૃષ્ઠ ૩૫,
પાદનોંધ ૪૭) . ૯૩. સ્ટેન કોનો, કૉઇઇ., પૃ.૨, ભાગ ૧, પૃષ્ઠ ૮૧થી. ૯૪. ચટ્ટોપાધ્યાય, અહિનીd., પૃષ્ઠ ૬૭. ૯૫. માર્શલ, જરૉએસો., ૧૯૨૮, પૃષ્ઠ ૧૩૭થી. સ્ટેન કોનો મદરન.....સ ને સ્થાને મદનપ્રાત મfપુત
પાઠ વાંચે છે (જુઓ સીઇ., પૃષ્ઠ ૧૩૧, પાદનોંધ ૩) જે શક્ય જણાતું નથી. ૯૬. આથી આ વીગત આ મુજબ ગોઠવી શકાય :
મણિગુલ
જિહોણિય(ક)-૧લો
મહારાજ
જિહોણિક રજો ૯૭. ઇન્દ્રવર્માને ઈત્રવર્મા તરીકે ઓળખાવવામાં આવે છે. ઈત્રવર્મા એ વિજયમિત્રનો પુત્ર હતો. વળી
વિજયમિત્રને વિયકમિત્ર (જે મિનેન્ટરનો સામંત હતો) સાથે શિકોટના લેખના આધારે સરખાવવામાં આવે છે. (ન્યૂમિઝમૅટિક કૉનિકલ, ૧૯૪૪, પૃષ્ઠ ૯૯થી ૧૦૪; ઈન્ડિયન કલ્ચર, પુ. ૧૪, પૃ.
૨૦૫થી; સુધાકર, પૃષ્ઠ ૩૫ અને રાયચૌધરી, પોહિએઇ., પૃષ્ઠ ૪૪૫, પાદનોંધ ૪). ૯૮. પ્રથમ મત માટે જુઓ ટાર્ન, ગ્રીબેઈ., પૃષ્ઠ ૩૨૫. બીજા મત સારુ જુઓ સ્ટેન કોનો, જાંહિ.. પુ.
૧૨, પૃષ્ઠ ૨૩. શંગો-શકોના સિક્કાની પદ્ધતિ વાસ્તે જુઓ રેપ્સન, ઇન્ડિયન કૉઈન્સ, પૃષ્ઠ ૩૩ અને ૫૨-૫૩. શકોની મથુરાની સત્તા પ્રાપ્તિ માટે જુઓ વિદ્યાલંકાર, ભાઈરૂ., પૃષ્ઠ ૭૬૪. શકોનું
આક્રમણ શુંગોના સમયમાં થયાનો ઉલ્લેખ યુગપુરાણ છે. ૯૯. સ્ટેન કોનો, કૉઈઈ., .૨, ભાગ ૧, પૃષ્ઠ ૪૮-૪૯; અને લેખના પાઠ માટે જુઓ સરકાર, સીઇ,
| પૃષ્ઠ ૧૨૨, ૧૦૦. સ્ટેન કોનો, કૉઇઇ., . ૩, ભાગ ૧, પ્રસ્તાવના પૃષ્ઠ ૩૬થી અને ૪૭. ટોમસના અર્થઘટન વાસ્ત
જુઓ એઇ., પૂ.૯, પૃષ્ઠ ૧૪૧થી. કોનો આ પ્રમાણે ક્રમ ગોઠવે છે : ખરોષ્ઠ
નંદીસએક્સ = રાજુલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org