________________
૧૬
પાદનોંધ
૧.
આ શિલાલેખ વીસમી સદીના સાતમા દાયકાના ઉત્તરાર્ધમાં હાથ લાગ્યો હતો. સહુ પ્રથમ પૂણે સ્થિત શોભના ગોખલેએ એને પ્રસિદ્ધ કર્યો હતો. (જુઓ : જર્નલ ઑવ એન્શન્ટ ઇન્ડિયન હિસ્ટરી, પુસ્તક ૨, ભાગ ૧-૨, પૃષ્ઠ ૧૦૪થી, કલકત્તા, ૧૯૭૦).
૨.
૩.
૪.
૫.
૬.
૭.
૮.
ક્ષત્રપકાલીન ગુજરાત
જયેન્દ્ર નાણાવટી અને હરિપ્રસાદ શાસ્ત્રી, જઓઇ., પુસ્તક ૧૧, અંક ૩, પૃષ્ઠ ૨૩૭થી, પ્લેટ છે, ૧૯૬૨. જે.એમ.નાણાવટી, લેગિસ વ્ ગુજરાત, ૨૦૦૩, અમદાવાદ, પૃષ્ઠ ૪૨થી ૪૪. આ લેખ વીસમી સદીના ઉત્તરાર્ધના બીજા દાયકા સુધી અપ્રકટ હતો. પ્રસ્તુત ગ્રંથના લેખકે વિદ્યાવાચસ્પતિના શોધકાર્ય દરમ્યાન તેને પ્રજાપ્રત્યક્ષ કર્યો હતો. વિશેષ ચર્ચા વાસ્તે જુઓઃ રસેશ જમીનદાર, ટુ મોર વેસ્ટર્ન ક્ષત્રાસ ઇનસ્ક્રિપ્શન્સ', સંબોધિ, પુસ્તક ૩, અંક ૪, પૃષ્ઠ ૭૩થી,
૧૯૭૫.
આ લેખની છેવટની ચર્ચા માટે જુઓઃ રસેશ જમીનદાર, ‘ધ મેવાસા ઇનસ્ક્રિપ્શન: એ રીએપ્રાયઝલ', પંચાલ, પંચાલ શોધ સંસ્થાન, કાનપુર, પુસ્તક ૭, ૧૯૯૪, પૃષ્ઠ ૧૧૫થી ૧૧૭. આ લેખમાં આ લેખકે શક વર્ષ ૧૩૦ હોવાનું, પ્રશ્નાર્થ રાજા રુદ્રસેન ૧લો હોવાનું સૂચન કર્યું છે.
આ લેખ પણ આ લેખકે અહીં પહેલીવાર પ્રસિદ્ધ કર્યો હતો. વિગતવાર માહિતિ માટે જુઓ : રસેશ જમીનદાર, ધ આન્ધૌ ઇનસ્ક્રિપ્શન ઑવ રુદ્રસિંહ ફર્સ્ટ', સંબોધિ, પુસ્તક ૩, અંક ૨-૩, પૃષ્ઠ ૪૫
૪૯, ૧૯૭૪.
શોભના ગોખલે, ઓઇ., પુસ્તક ૨૨, નંબર ૩, પૃષ્ઠ ૨૯૦-૨૯૩, ૧૯૭૩; જયેન્દ્ર નાણાવટી, અત્ર તત્ર પુરાતત્ત્વ : ગુજરાતનો ઇતિહાસ, અમદાવાદ, ૨૦૦૩, પૃષ્ઠ ૧૬૦થી ૧૬૩.
મંજુલાલ ૨. મજમુદાર સંપાદિત, ક્રૉલજિ ઑવ ગુજરાત, વડોદરા, ૧૯૬૦, પૃષ્ઠ ૯૪, ૧૩૫; પટ્ટ ૧૭એ (સી). આ લેખના પુરા વાંચન-વિવરણ-વિવેચન વાસ્તે જુઓ ઉપર્યુક્ત પાદનોંધ ત્રણ. ૯. સદર, પૃષ્ઠ ૯૪, પટ્ટ ૧૭એ (બી).
૨.ના.મહેતા અને સૂર્યકાંત ચૌધરી, એક્ષ્મવેશન એટ દેવની મોરી, વડોદરા, ૧૯૬૬; તથા જોઈ., પુસ્તક ૧૨, નંબર ૨, પૃષ્ઠ ૧૭૩થી ૧૭૬, આકૃતિ નંબર ૪થી ૮, ૧૯૬૩.
૧૦. એજન, પૃષ્ઠ ૯૪, પટ્ટ ૧૮, નંબર ૨.
૧૧. સુબ્બારાવ અને મહેતા, ', મ.સ.યુનિવર્સિટી જર્નલ, માર્ચ ૧૯૫૫, પૃષ્ઠ ૨૧થી, પટ્ટ ૧૮૨. ૧૨. ડૉ.ભગવાનસિંઘ સૂર્યવંશી, બુલિટિન ઑવ ધ મ્યુઝિયમ ઍન્ડ પિકચર ગેલરિ, વડોદરા, પુસ્તક ૨૦, પૃષ્ઠ
૬૮, ૧૯૬૮; અને શોભના ગોખલે, જઓઇ., પુસ્તક ૧૮, અંક ૩, પૃષ્ઠ ૨૩૭થી, ૧૯૬૯. બંને લેખકો લેખનું સંપાદન કરતાં મિતિ વિશે અને રાજા વિશે ભિન્ન ભિન્ન પાઠ સૂચવે છે. સૂર્યવંશી શક વર્ષ ૧૫૮ અને રાજા પૃથિવીષેણ તથા ગોખલે શક વર્ષ ૨૫૪ અને રાજા પ્રિયસેન હોવાની અટકળ કરે છે. પ્રિયસેન નામનો રાજા ઇતિહાસમાં જ્ઞાત નથી. જ્યારે પૃથિવીષેણનું રાજ્ય વર્ષ ૧૪૪માં હતું; ૧૫૮માં તો દામસેનનું શાસન હતું. લેખની સ્થિતિ સારી નહીં હોવાથી કશું સ્પષ્ટ મંતવ્ય આપવું મુશ્કેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org