SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજજયંતગિરિની “ખરતરવસહી' ૧૪૩ સંપ્રતિએ આણેલ સપ્તધાતુની તોરણ તેમ જ રત્નખચિત “જિનવીરની મૂર્તિ અને રત્નજડિત પરિકર તેમ જ આ મંદિર (અગાઉના) દુઃષમ ભવનને સ્થાને ભણસાલી નરપાલે જિનભદ્રસૂરિના વચનથી ઉદ્ધાર રૂપે કરાવ્યાનું નોંધ્યું છે : પ્રીય ખરતરવસહી જોઈએ જાણે કરતલ વખાણ રા મંડપિ મોહણ પૂતલી હો જાણે કરિકીઓ ઇંદ્રલોક ||all નેમિ કડણિ પ્રભુ દાહિણિ હો અષ્ટાપદ અવતાર ! વામઈ કલ્યાણકત (ન? ય) હો નંદીસર જગસાર દા (સંઘમરોઈ? સંપતિરાઈ) અણાવિઉ હો સપત ધાત જિણવીર ! પરિગર રતન જડાવિઈ હો તોરણ ઉલકઈ બઈ હાર III લબધિવંત જિનભદ્રસૂરિ ગુરુજી સુવચની સવિસાલા દૂસમ ભવન સમુદ્ધરઈ હો સો ધનધન મા નરપાલ ll ભણસાલી તે પરિ કરઈ હો જે કીઓ ભરવેસર રાસો . ઉજલિ અષ્ટાકરે તે નિરખત અંગિ ઉમાદ ૯ આમ ખરતરગચ્છનાં જ નહીં, તપાગચ્છનાં પણ સાઢ્યો વર્તમાન “મેલકવસહી” તે અસલમાં “ખરતરવસહી” હતી તેમ નિર્વિવાદ જણાવી રહે છે. ચૈત્યપરિપાટીઓનાં વિધાનોમાં આમ તો એકવાક્યતા છે, પણ એક બાબતમાં મતભેદ છે. જ્યાં હેમહંસગણિ અને કર્ણસિંહ “નંદીશ્વર” કહે છે ત્યાં રત્નસિંહસૂરિશિષ્ય તથા શવરાજ સંઘવીવાળા યાત્રી-મુનિ “સંમેતશિખર' કહે છે. ઉત્તર ભદ્રપ્રાસાદ-સ્થિત આ રચના આરસ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy