SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ 30 નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૪ પરિણમન પમાડે છે. તે મનરૂપે પરિણમન પામેલાં પુદ્ગલોનું અવલંબન લઈને મનોપુદ્ગલોનો ત્યાગ કરે છે, ત્યારે તે મનોપુદ્ગલ દ્વારા જીવને ચિંતવન કરાયેલા અર્થનો બોધ થાય છે. તે ચિંતવન માટે મનોવર્ગણાના પુદ્ગલોના ગ્રહણ અને ત્યાગમાં કારણ મન:પર્યાપ્તિ છે. (II) કર્મગ્રંથ પ્રમાણે પર્યાપ્તિનું સ્વરૂપ - तत्र पर्याप्तिर्नाम पुद्गलोपचयजः पुद्गलग्रहणपरिणमनहेतुः शक्तिविशेषः, सा च विषयभेदात् षोढा - आहारपर्याप्तिः १ शरीरपर्याप्तिः २ इन्द्रियपर्याप्तिः ३ उच्छ्वासपर्याप्तिः ४ भाषापर्याप्तिः ५ मनःपर्याप्तिः ६ चेति । (चत्त्वारः कर्मग्रंथाः, વર્મગ્રંથ-૨, સ્નો-૪૮, સ્વોપજ્ઞ ટીવI) પુદ્ગલના ઉપચયથી પેદા થયેલ પુદ્ગલના ગ્રહણ અને પરિણમનનો હેતુ એવી શક્તિવિશેષ પર્યાપ્તિ છે અને તે પર્યાપ્તિ છ છે. (૧) આહારપર્યાપ્તિ : तत्र यया बाह्यमाहारमादाय खलरसरूपतया परिणमयति सा आहारपर्याप्तिः १। (સ્વર: થાક, વર્મગ્રંથ-૨, સ્નો-૪૮, સ્વોપજ્ઞ ટીસ) આહાર પર્યાપ્તિ દ્વારા બાહ્ય આહારને ગ્રહણ કરીને તે આહારને જીવ મલ અને રસરૂપપણે પરિણમન પમાડે છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જીવ ઉત્પત્તિના સમયે ઔદારિક આદિ પુદ્ગલો ગ્રહણ કરે છે અને તેના છ વિભાગ કરે છે, તેમાં એક વિભાગ આહારપર્યાપ્તિરૂપે બને છે અને તે આહારપર્યાપ્તિરૂપ બનેલ પુદ્ગલોથી જીવ ઉત્તરમાં આહારના પુદ્ગલોને ગ્રહણ કરીને મલ અને રસરૂપે પરિણમન પમાડે છે, તેથી જીવ વડે ગ્રહણ કરાયેલો આહાર મલ અને રસરૂપે પરિણમન પમાડવામાં આહારપર્યાપ્તિનાં પુદ્ગલો સાધન છે. (૨) શરીર પર્યાપ્તિ - यया रसीभूतमाहारं रसासृग्मांसमेदोऽस्थिमज्जाशुक्रलक्षणसप्तधातुरूपतया परिणमयति सा शरीरपर्याप्तिः २ । (चत्त्वारः कर्मग्रंथाः, कर्मग्रंथ-१, श्लोक૪૮, સ્વપજ્ઞ ટીવા) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy