________________
પંચપ્રતિક્રમણ સૂત્ર
૮૦
નિષ્પકવ્યોમનીલઘુતિમલસદ્ગશે, બાલચન્દ્રાભદંષ્ટ્ર, મત્ત ઘટ્ટારણ, પ્રર્તમદજલ, પૂરયન્ત સમજ્જાતું; આરૂઢો દિવ્યનાગ, વિચરતિ ગગને, કામદ: કામરૂપી, યક્ષઃ સર્વાનુભૂતિર્દિશતુ મમ સદા, સર્વકાર્યેષુ સિદ્ધિ.... | ૪
*
*
*
*
શ્રીમાન્ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજાના શિષ્ય બાલચંદ્રસૂરિએ રચેલી મહાવીર સ્વામીની આહુતિ માત્ર તેમના સંતોષ ખાતર પાલિકાદિ પ્રતિક્રમણોમાં બોલવા શ્રી સંઘે કબૂલ કરેલી છે.
*
*
*
*
પાછ. શ્રી પાક્ષિકાદિ અતિચાર નાસંમિ દંસણમિ અ, ચરણશ્મિ તવમિ તહ ય વીરિયમિક આચરણે આયારો, ઇઅ એસો પંચહા ભણિઓ. || ૧ ||
જ્ઞાનાચાર દર્શનાચાર ચારિત્રાચાર તપાચાર વીર્યાચાર એ પંચવિધ આચારમાંહિ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસ માંહિ સૂક્ષ્મ બાદર જાણતા અજાણતાં હુઓ હોય, તે સવિ મને વચને કાયાએ કરી મિચ્છા મિ દુક. ૧ તત્ર જ્ઞાનાચારે આઠ અતિચાર - કાલે વિણએ બહુમાણે, ઉવહાણે તહ અનિહવ; વંજણ અત્થ તદુભએ, અઠ્ઠવિહો નાણમાચારો. ૧i
જ્ઞાન કાળવેળાએ ભણ્યો-ગણ્યો નહીં, અકાળે ભણ્યો. વિનયહીન,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org