________________
૫૫
પંચપ્રતિક્રમણ સૂત્ર
(અનુષ્ટ્રપ) નમોડસ્તુ વર્ધમાનાથ,
સ્પર્ધમાનાય કર્મણા; તજજયા-વાપ્ત-મોક્ષાય, પરોક્ષાકુતીર્થિનામ. (ઔપચ્છન્દસિક)
૨
ચેષાં વિકરા-રવિંદ-રાજ્યા, જ્યાય: દમ-કમલા-વલિં દuત્યા; સદરિતિ સંગત પ્રશસ્ય, કથિત સન્ત શિવાય તે જિનેન્દ્રા.
(વંશસ્થ) કષાય-તાપ-તિ-જન્ત-નિવૃતિ, કરોતિ યો જેન-મુખા-સ્તુદોગતા; સ શુક્ર-માસોભવ-વૃષ્ટિ-સનિભો, દધાતુ તુષ્ટિ મયિ વિસ્તરો ગિરામ્
પહેલી ગાથામાં શ્રી વીર પરમાત્માની, બીજી ગાથામાં સર્વ તીર્થકરોની અને ત્રીજી ગાથામાં જિનવાણીની સ્તુતિ છે. સાંજે છ આવશ્યક પૂરા થયા પછી તેનો આનંદ જાહેર કરવા ચૈત્યવંદનરૂપે દેવસિઅ પ્રતિક્રમણમાં આ સ્તુતિ બોલાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org