________________
પંચપ્રતિક્રમણ સૂત્ર
૩૩. અઢાર પાપસ્થાનક સૂત્ર પહેલે પ્રાણાતિપાત,
બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, ચોથે મૈથુન, પાંચમે પરિગ્રહ, છઢે ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લોભ, દસમે રાગ, અગ્યારમે દ્વેષ, બારમે કલહ, તેરમે અભ્યાખ્યાન, ચૌદમે વૈશુન્ય, પંદરમે રતિ-અરતિ, સોળમે પર-પરિવાદ,
૪૩
સત્તરમે માયા-મૃષાવાદ, અઢારમે મિથ્યાત્વશલ્ય. એ અઢાર પાપસ્થાનકમાંહિ મારે જીવે જે કોઇ પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતાં પ્રત્યે અનુમોદ્યું હોય, તે સવિ મને, વચને, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં.
આમાં અઢાર પાપોનાં નામ બોલીને તેની ક્ષમા માંગવામાં આવે છે.
****
Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org