________________
૪૧
પંચપ્રતિક્રમણ સૂત્ર
તસ્સ ખમાસમણો ! પડિક્કમામિ નિંદામિ ગરિહામાં અખાણ વોસિરામિ
બીજી વારના વાંદણામાં “આવસિઆએ પદ ન કહેવું. દિવસો વઈફકતો'ના સ્થાને મધ્યરાત્રિ પછીથી દિવસના મધ્યભાગ સુધી “રાઈ વક્તા', પખીએ “પદ્ધો વઈફક્તો” ચોમાસીએ “ચોમાસી વઈર્કતા', અને સંવર્ચ્યુરીએ “સંવચ્છરો વાંફતો' એ પ્રમાણે પાઠ કહેવો.
આ સૂત્રથી સદ્ગુરુને ભક્તિ અને બહુમાનપૂર્વક વંદન કરી તેમની સેવા-વૈયાવચ્ચમાં તેમના પ્રત્યે થયેલા દોષોની ક્ષમા યાચવામાં આવી છે.
*
*
*
*
૩૧. વણિઅં આલોઉં સૂત્ર
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! દેવસિઅં આલોઉં? ઇચ્છ, આલોએમિ જો મે દેવસિઓ ૦.
આ સૂત્રથી દેવસિક આલોચના કરવાનો આદેશ માગવામાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org