________________
પંચપ્રતિક્રમણ સૂત્ર
સત્તારિ આઠ દસ દોય, વંદિયા જિણવારા ચઉવ્વીસં; પરમચ્છ-નિશ્કિઅઠ, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ.
આ સૂત્રમાં પહેલી ગાથામાં સર્વ સિદ્ધોની, બીજી-ત્રીજી ગાથામાં મહાવીર સ્વામીની, ચોથી ગાથામાં નેમિનાથ પ્રભુની અને પાંચમી ગાથામાં અષ્ટાપદ પર્વત ઉપર બિરાજમાન ચોવીસ તીર્થકરોની સ્તુતિ
* * * *
૫. વેયાવચ્ચઢાણણ સૂત્ર
વેચાવચ્ચગરાણ, સંતિગરાણ, સમ્મદિણ્ડિ-સમાહિગરાણ, કરેમિ કાઉસ્સગ્ગ.
આ સૂત્રમાં શ્રી સંઘમાં શાન્તિ, તુષ્ટિ, પુષ્ટિ માટે સમક્તિવંત દેવોનું સમ્યગદર્શનની શુદ્ધિની અપેક્ષાએ સ્મરણ કરવામાં આવ્યું છે.
*
*
*
*
૨૬. ભગવાનાદિ વંદા સૂત્ર
ભગવાનદં આચાર્ચહ્યું, ઉપાધ્યાયહં સર્વસાધુહં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org