________________
૨૩
પંચપ્રતિક્રમણ સૂત્ર
આ સૂત્રમાં પ્રભુ પાસે મન, વચન, કાયાની એકાગ્રતાપૂર્વક કેટલીક ઉત્તમ પ્રાર્થનાઓ કરવામાં આવેલી છે.
*
*
*
*
૨૦. અરિહંત-ચેઈયાણું (ચૈત્ય-સ્તવ) સૂત્ર
અરિહંત-એઇચાણં, કરેમિ કાઉસ્સગ્ગ. વંદણ-વરિઆએ, પૂણ-વરિઆએ, સક્કાર-વરિઆએ, સમ્માણ-વરિઆએ, બોદિલાભ-વરિઆએ, નિરવસગ્ન-વરિઆએ સહાએ, મેહાએ, દિઇએ, ધારણાએ, અણુપેહાએ, વઢમાણીએ, ઠામિ કાઉસ્સગં.
આ સૂત્રમાં શ્રી જિનપ્રતિમાઓની આરાધનાઓનું કાઉસ્સગ્ગ કરવાના નિમિત્તોનું અને તે વખતે રાખવાની ભાવનાઓનું વર્ણન
*
*
*
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org