________________
૧૯
પંચપ્રતિક્રમણ સૂત્ર
સબ્ધ તિવિહેણ વંદામિ.
S
આ સૂત્રમાં અરિહંત ભગવાનના ગુણો આવે છે અને ઈન્દ્ર મહારાજ પ્રભુના પાંચે કલ્યાણકોમાં આ સૂત્રથી પ્રભુની સ્તુતિ કરે છે. આ સૂત્રનું બીજું નામ ઈન્દ્રસ્તુતિ પણ કહેવાય છે.
*
*
*
*
૧૫. જાવંતિ ચેઈઆઈ સૂત્ર
(ગાથા) જાવંતિ ચેઇઆઇ, ઉકે આ અહે આ સિરિયલોએ અ સવ્વાઈ તાઈ વદે, ઇઠ સંતો તત્થ સંતાઈ.
આ સૂત્રમાં ત્રણ લોકમાં રહેલી સર્વ શ્રીજિનપ્રતિમાઓને નમસ્કાર કરવામાં આવ્યો છે.
=
=
=
=
૧૬. જાવંત કેવિ સાહૂ સૂત્ર
(ગાથા) જાવંત કેવિ સાહૂ. ભરોરવય-મહાવિદેહે અs
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org