SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ પંચપ્રતિક્રમણ સૂત્ર * શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ (થોય) * શંખેશ્વર પાસજી પૂજીએ, નરભવનો લાહો લીજીએ; મનવાંછિતપૂરણ સુરતરુ, જય વામાસુત અલવેસરુ. ૧ દોય રાતા જિનવર અતિ ભલા, દોય ધોળા જિનવર ગુણનીલા; દોય નીલા દોય શામળ કહ્યા, સોળે જિન કંચનવર્ણ લહ્યા. ૨ આગમ તે જિનવર ભાખીયો, ગણધર તે હૈડે રાખીયો; તેહનો રસ જેણે ચાખીયો, તે હુઓ શિવસુખ સાખીયો. ૩ ધરણીધર૨ાય પદ્માવતી, પ્રભુ પાર્શ્વ તણા ગુણ ગાવતી; સહુ સંઘનાં સંકટ ચૂરતી, નયવિમલનાં વાંછિત પૂરતી. ૪ * શ્રી મહાવીર સ્વામીની સ્તુતિ (થોય) * જય જય ભવિ હિતકર વીર જિનેશ્વર દેવ, સુર નરના નાયક જેહની સારે સેવ; કરુણારસકંદો વંદો આનંદ આણી, ત્રિશલાસુત સુંદર ગુણમણિ કેરો ખાણી. જસ પંચ ક્લ્યાણક દિવસ વિશેષ સુહાવે, પણ થાવર નારક તેને પણ સુખ થાવે; તે ચ્યવન જન્મ વ્રત નાણ અને નિરવાણ, સવિ જિનવર કેરાં એ પાંચે અહિઠાણ. જિહાં પંચ-સમિતિ-યુત પંચ મહાવ્રત સાર, જેહમાં ૫૨કાશ્યા વળી પાંચે વ્યવહાર; પરમેષ્ઠિ અરિહંત નાથ સર્વજ્ઞ ને પારગ, એ પંચ પદે લહ્યો, આગમ અર્થ ઉદાર. For Personal & Private Use Only Jain Education International ૧૪૬ ૧ ૨ ૩ www.jainelibrary.org
SR No.005540
Book TitlePanch Pratikraman Sutra
Original Sutra AuthorN/A
AuthorSukrutnidhi Trust
PublisherSukrutnidhi Trust
Publication Year
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy