SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યાપત્તિ તો ચિન્ટ માટે ઉપયોગી થશે.૫૦ (કલ વગેરે દોષ રૂપી) ચિન્હનું નિવારણ કરવા માટે પ્રત્યપત્તિ ઉપયોગી છે. તો પછી તે કહેવું જરૂરી છે જો. એ પ્રમાણે કહેવામાં આવે તો પણ આ જુદાજુદા સેંકડો અનુબન્ધો કહેવાની જરૂર નથી. ત્ સંજ્ઞા પણ કહેવાની જરૂર નથી તેમજ તેના લોપનું પણ વિધાન ન કરવું જોઇએ. (કારણ કે) અનુબન્ધો જે કાર્ય કરે છે તે કલ વગેરે દ્વારા થશે. આ રીતે કામ સિદ્ધ થશે अपाणिनीय तु भवति ॥ यथान्यासमेवास्तु ॥ ननु चोक्तम्- आकृत्युपदेशात्सिद्धमिति चेत्संवृतादीनां प्रतिषेधः इति। परिहृतमेतत् गर्गादिबिदादिपाठात् संवृतादीनां निवृत्तिर्भविष्यति इति ॥ ननु चान्यत् गर्गादिबिदादिपाठे प्रयोजनमुक्तम्॥ किम्। समुदायाना साधुत्वं यथा स्यादिति । एवं त भयमनेन क्रियते पाठश्चैव विशेष्यते कलादयश्च निवर्त्यन्ते। कथं पुनरेकेन यत्नेनोभयं लभ्यम्। लभ्यमित्याह । कथम्। द्विगता अपि हेतवो भवन्ति। तद्यथा॥ आम्राश्च सिक्ताः पितरश्च प्रीणिता इति। तथा वाक्यान्यपि द्विष्ठानि भवन्ति - श्वेतो धावति। अलम्बुसानां यातेति। अथवेदं तावदयं प्रष्टव्यः क्वेमे संवृतादयः श्रूयेरन्निति। आगमेषु आगमाः शुद्धा पठ्यन्ते। विकारेषु तर्हि । विकाराः शुद्धाः पठ्यन्ते। प्रत्ययेषु तर्हि । प्रत्ययाः शुद्धाः पठ्यन्ते। धातुषु तर्हि । धातवोऽपि शुद्धाः पठ्यन्ते। प्रातिपदिकेषु तर्हि । प्रातिपदिकान्यपि शुद्धानि पठ्यन्ते। यानि तयग्रहणानि प्रातिपदिकानि। ખરું પણ પાણિનિની પદ્ધતિથી વિરુધ્ધ થશે. તેથી જે પ્રમાણે સૂત્રો રચવામાં આવ્યાં છે તેમ જ છો રહ્યાં. પણ અમે વાંધો ઊઠાવતાં) કહ્યું કે “જાતિસૂચક વર્ગોના ઉપદેશથી (ઉદાત્તાદિ) સિધ્ધ થાય છે.” એમ કહેશો તો સંવૃત વગેરેનો પ્રતિષેધ કરવો પડશે. અદ્રિ વિદ્વાદ્રિ પાઠ દ્વારા સંવૃત વગેરેની નિવૃતિ થશે (એમ કહીને અમે) તેનો પરિહાર કર્યો છે. પણ અમે કહ્યું તો ખરું કે મારિ વિરિ નું અન્ય પ્રયોજન છે તેથી તેનો પરિહાર થયો ગણાય નહીં). (તમે) શું પ્રયોજન) કહ્યું? શબ્દ સમુદાયો શુદ્ધ કરે તે માટે (કરિ નો પાઠ કર્યો છે). તો પછી આ (રિ વિવાદ્રિ પાઠ) વડે સમુદાયનું સાધુત્વ તેમજ કલ વગેરે દોષનું નિવારણ એમ બન્ને સિદ્ધ થાય છે. પણ એક જ યત્ન દ્વારા બે કાર્ય કેવી રીતે થઇ શકે? તો કહે છે “ થઇ શકશે”. “કેવી 108 પં.ગરપ્રસાદ શાસ્ત્રી માને છે કે અહીં પ્રત્યાત્તિવનમ્ અથવા પ્રત્યાત્તિવાનાત્કિરમ્ | એમ વાર્તિક હોવું જોઇએ, ઉત્તર પક્ષની હિફા તુ પ્રત્યાત્તિઃ એ વાર્તિક ઉપરથી જણાય છે કે આ પ્રકારની પૂર્વ પક્ષની વાર્તિક હશે. (જુઓઃ ચેટર્જી પૃ.૧૧૧,પા.ટી.+). 19 પોતાના સ્વરૂપમાંથી પ્રચુત થયો હોય તે ફરીથી મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરે તે પ્રત્યપત્તિ (સ્વરૂપદિ પ્રવુતસ્થ પુનત્તસ્ત્રાતઃ પ્રત્યાત્તિઃ | ન્યા.ભા.૧,પૃ.૨૫) અર્થાત્ દોષયુક્તને સ્થાને દોષરહિતનો આદેશ થાય છે.જેમ અષ્ટાધ્યાયીના અન્તિમ સૂત્ર મ મ માં -કારની પ્રત્યાપત્તિ કરીને વિસ્તૃત મૂ-કાર સંવૃત થાય છે તેમ કહ્યું છે, અને અહીં મૂ-કાર માત્ર દૃષ્ટાન્ત રૂપે આપ્યો છે તેથી એ રીતે ૨ ૨ ૩ ૩ એમ દરેકની પ્રત્યપત્તિ કરવામાં આવશે એમ ભાવ છે (છા.) પ્રમાણે વર્ણ માત્રની પ્રત્યાપત્તિ વચન કહેવું પડશે. 10 પાણિનિએ આત્મપદ વગેરે સૂચવવા માટે ધાતુઓ સાથે , – વગેરે ચિહનોનો પ્રયોગ કર્યો છે, તેને સ્થાને જો કલ વગેરેને આ પ્રકારનાં ચિહન તરીકે પ્રયોજવામાં આવે (એટલે કે અનુવાહિત માત્મામા એમ ન કહેતાં રાત્મને , સ્વરિતગિતઃ મિશ્રાને કિયા+ો એમ ન કહેતાં ધ્યાતમિક શિયા અને મારાન્ત ટવિતૌ એમ ન કહેતાં માયન્સ પ્પાતો એમ કહેવામાં આવે છે તો જયાં કલ, ધ્યાત વગેરે ચિહનો લગાડવામાં આવ્યાં હોય (જેમ કે ટૂ ને ૩-કાર લગાડવાને બદલે તેના હૃ-કારનો કલ દોષયુક્ત પાઠ કર્યો હોય, ત્યાં તે તે ધાતુ દોષયુક્ત સ્વરૂપ ત્યજીને મૂળ સ્વરૂપે પ્રાપ્ત કરે છે એ દર્શાવવા માટે પ્રત્યાપત્તિ કરવી પડશે. આમ વર્ણી પ્રક્રિયા દશામાં કલ વગેરે દોષયુક્ત રહેશે, પરંતુ પ્રયોગમાં તો શુદ્ધ રહેશે, કારણ કે શાસ્ત્રાન્ત કરેલી પ્રત્યપત્તિ સર્વ શાસ્ત્રીય કાર્યો માટે અસિદ્ધ બનશે અને તે રીતે પ્રક્રિયાદશામાં દોષનો આશ્રય લેવા છતાં સંપૂર્ણ થએલા રૂપમાં કોઇ દોષ નહીં રહે.(શ.કપૃ.૨૫) | વર્ણસમાસ્નાયનું સમર્થન કરતાં એક દોષનો પરિહાર કરવા જતાં સમગ્ર શાસ્ત્રનું જુદી જ રીતે વ્યાખ્યાન કરવા રૂપ ભારે પ્રયત્ન કરીને તેને બદલવું એ તો વિછીથી ડરેલો નાસતાં નાસતાં ઝેરી નાગના મુખમાં પડે તેવી ગત છે. __३४ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy