SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ રીતે?” (કારણ કે ) કાર્યો (કેટલીક વાર) બે પ્રયોજનથાળાં પણ હોય છે. જેમ કે ‘આંબા પાયા અને પિતૃઓને તૃપ્ત કર્યા," તે જ રીતે વાકયો પણ બે અર્થવાળાં હોય છે. જેમ કે શ્વેતો ધાતિ ।’ અહંનુત્તાનાં યાતા । અથવા તો આ શંકાકારને એ પૂછવું જોઇએ કે આ સંવૃત વગેરે દોષયુક્ત પર્ણો) નું શ્રવણ કર્યા થવું જોઇએ? આગમોમાં. આગમોનો શુદ્ધ પાઠ કરવામાં આવે છે. તો પછી વિકારામાં કરવામાં આવે છે). વિકાસેનો (પણ) શુદ્ધ પાઠ કરવામાં આવે છે. તો પછી પ્રત્યયોમાં (કરવામાં આવે છે). પ્રત્યયોનો (પણ) શુદ્ધ પાઠ કરવામાં આવે છે. તો પછી ધાતુઓમાં કરવામાં આવે છે). ધાતુઓનો પણ સુદ્ધ પાઠ કરવામાં આવે છે. તો પછી પ્રાતિપદિકોમાં (શ્રવણ થાયછે) પ્રાતિપદિકોનો પણ સુદ્ધ પાઠ કરવામાં આવે છે. તો પછી ( વિત્ય વગેરે) જે “ (પ્રાતિપદિકો)નું (સૂત્ર વગેરેમાં) ગ્રહણ કરવામાં ન આવ્યું હોય તેમાં (સંવૃત વગેરે દોષયુકત સ્વરોનું શ્રવણ થાય છે). एतेषामपि स्वरवर्णानुपूर्वीज्ञानार्थ उपदेशः कर्तव्यः शशः षष इति म्प्र भूत् । पलाशः पलाष इति मा भूत् । मचको मञ्जक इति मा ॥ आगमाश्च विकाराश्च प्रत्ययाः सह धातुभिः । उच्चार्यन्ते ततस्तेषु नेमे प्राप्ता कलादयः ॥ १ ॥ 12 ભાષ્યમાં વિસા – તો અા તા। બે પ્રયોજનમાં રહેલા. કેટલાક હેતુઓ બે પ્રયોજન સિદ્ધ કરી શકે છે. જેમ કે આંબાને સિંચેલું પાણી પિતૃઓનું તર્પણ પણ કરે એટલે કે વૃક્ષસિંચન રૂપી દૃષ્ટ અને પિતૃતર્પણ રૂપી દૃષ્ટ પ્રયોજન સિદ્ધ કરે, તે પ્રમાણે ગતિ અને વિદ્યાવિ પાઠ અથવભૂત તેમ જ સમુદાયભૂત શબ્દો એમ બન્નેને લગતું કાર્ય સિદ્ધ કરી શકે. કોતો પાવતિ -શ્વેત (ગો) ધાતા ધોળિયો (બળદ) દોડે છે. અને પા ફત્તઃ ધાતિ। કૂતરો અહીંથી દોડે છે (ભર્તૃ પૃ.૫૪), કોઇ પૂછે કે કોણ અને કેવો દોડે છે ? તો તેનો શ્વેતઃ ધાતિ। એમ ઉત્તર મળતાં કોણનો ઉત્તર અને શ્વા વૃતઃ એમ છેદ કરતાં શ્વેતઃ દ્વારા કેવો એનો ઉત્તર મળે છે. અહંનુત્તાનાં યાતા- અહં વ્રુક્ષાનાં યાતા । કયા દેશમાં જનાર છે અને કોણ સમર્થ છે ? એ પ્રશ્નના ઉત્તરમાં ગતંતુસાનાં પાતા। અલંબુસ દેશ તરફ જનાર છે. એ ઉત્તર છે અને પુષ્કળ ભૂસું મેળવનાર અથવા પાણી તરફ જ્વાને સમર્થ એમ પણ અર્થ થશે, કારણ કે પુલ એ જળવાચી શબ્દ છે. નિરુક્ત ૫.૧)(ચેટર્જી પૂ.૧૧૫), ઋચિત્ પાના એમ પાઠ છે (ના.). તેથી વ્રુક્ષ એટલે જળ લઇએ તો એ પાઠ યોગ્ય છે. * જે શબ્દોનું સૂત્રમાં ગ્રહણ ન કરવામાં આવ્યું હોય તેવા શબ્દોનું સામાન્ય રીતે તળવવો પહમ્। એ સૂત્ર દ્વારા પાણિનિએ પ્રતિપાદન કર્યું જ છે અને સ્પવતઃ પ્રતેશ્વ સામ્। એમ કહીને વાર્તિકકારે પણ સુચવ્યું છે કે શિષ્ટોના પ્રયોગને લક્ષમાં રાખીને આ પ્રકારના શબ્દોમાં પ્રત્યય અને પ્રકૃતિનું અનુમાન કરવું જોઇએ. તેથી હિત્ય એ સાધુ છે પણ તુત્ય સાધુ નથી એમ શિષ્ટાએ સ્વીકારેલ પ્રયોગ ઉપરથી સમજાય છે, તે સિવાય નથી સમજાતું. માટે નિત્ય વગેરે ચત્રછા શબ્દોના ઉચ્ચારણ માટે સૂત્ર શ્વાસ કોઈ વિશિષ્ટ પ્રયત્ન કરવાની જરૂર નથી, કારણ કે શિષ્ટોનો પ્રયોગ અહીં પ્રમાણભૂત છે. આમ આકૃતિ ગ્રહણને લીધે સંવૃત્ત, લ વગેરે દોષ આપશે એ દલીલનું પણ પ્રત્યાખ્યાન થાય છે. તેથી જ અન્તે કહે છેઃ રામાજી વિનમા વગેરે. इति श्रीमद्भगवत्पतञ्जलिविरचितव्याकरणमहाभाष्ये प्रथमाध्यायप्रथमपादस्य गुर्जरभाषानुवादस्य तरलाटीकायां प्रथममाह्निकम् ॥१॥ Jain Education International ३५ For Personal & Private Use Only www.jainellbrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy