SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ જો વ્યાકરણ” એટલે “શબ્દ” ોય તો યુ નો અર્થ (લાગુ નહીં પડે) / ૧૨ / જે વ્યાકરણ” નો અર્થ “શબ્દ” એમ કરીએ તો વ્યાકરણ શબ્દમાં વિ+ મ+ 3 ધાતુને લાગેલા) ચુટુ (મન) પ્રત્યાયનો (કરણ અર્થાત્ સાધન એ) અર્થ બંધ બેસતો નથી, કારણ કે જેના વડે શબ્દોનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે તે વ્યાકરણ, પરંતુ શબ્દ વડે કંઈ જ સ્પષ્ટ કરવામાં આવતું નથી. તો પછી શેના વડે (શબ્દોનું સ્પષ્ટીકરણકરવામાં આવે છે)? સૂત્ર વડે. (તો પછી) “માં રહેલું એ અર્થમાં થતા તદ્ધિતનું શું? તો વ્યાકરણમાં રહેલું સૂત્ર તે વૈયાવરા (એ ઉદાહરણ)માં વ્યાકરણ શબ્દને માં રહેલું એ અર્થમાં લાગેલો તદ્ધિત પ્રત્યય ( મ) બંધ બેસતો નથી, કારણ કે સૂત્ર શબ્દમાં રહેલું નથી. ત્યારે કયાં રહેલું છે? સૂત્રમાં (અર્થાત્ સૂત્રપાઠમાં રહેલું છે). ‘એ કહેલું વગેરે અર્થના તદ્ધિત પ્રત્યયો પણ બંધ બેસતા નથી ||૧૩. પાણિનિએ ઉચ્ચારેલું તે પગનીયમ ° (તે જ પ્રમાણે) માપરામ્ રાતનમ્ ા (વગેરે ઉદાહરણો) માં “એ કહેલું એ અર્થના તદ્ધિત પ્રત્યયો બંધ બેસશે નહીં, કારણ કે શબ્દો પાણિનિએ સર્વ પ્રથમ ઉચ્ચારેલા નથી. તો પછી તેમણે શું ઉચ્ચાર્યું છે? સૂત્રો ( ઉચ્ચાર્યા છે). किमर्थमिदमुभयमुच्यते भवे प्रोक्तादयश्चतद्धिताः इति। न प्रोक्तादयश्च तद्धिता इत्येव भवेऽपि तद्धितश्चोदितः स्यात्। पुरस्तादिदमाचार्येण दृष्टं भवे च तद्धितः इति तत्पठितम्। तत उत्तरकालमिदं दृष्टं प्रोक्तादयश्च तद्धिताः इति तदपि पठितम्। न चेदानीमाचार्याः सूत्राणि कृत्वा निवर्तयन्ति ॥ अयं तावददोषः यदुच्यते शब्दे ल्युडर्थः इति। नावश्य करणाधिकरणयोरेव ल्युट् विधीयते। किं तर्हि । अन्येष्वपि कारकेषु कृत्यलुटो बहुलम् इति। तद्यथा प्रस्कन्दनं प्रपतनमिति । अथवा शब्दैरपि शब्दा મ જ તદ્ધિતા (માં રહેલું) એ અર્થમાં તદ્ધિત અને પ્રોવિયશ્ચ તદ્ધિતા (“એ કહેલું) એ અર્થમાં તદ્ધિત’ એમ બે ભિન્ન (વાર્તિકો) નું વિધાન શા માટે કર્યું? અને ઘોવિયશ્ચ તદ્ધિતા એટલું જ કહેવાથી મને (એ અર્થમાં કહેલ) તદ્ધિતનો પણ સમાવેશ ન થાત ? આચાર્યે પહેલાં મને એ અર્થમાં) તદ્ધિત જોયો અને તેનો મ વ તદિતા એ (વાર્તિક રૂપે) પાઠ કર્યો. # ન્યુનું વિધાન (રાધિરાયોએ સૂત્રથી) કરણના અર્થમાં કરેલું છે પણ શબ્દનું તો પોતાનું સ્પષ્ટીકરણ કરવાનું છે તેથી તે કર્મ છે, કરણ નથી પરિણામે યુનો (કરણ એ) અર્થ બંધ નહીં બેસે. 89 એટલે કે વ્યાકરણ” નો અર્થ ‘શબ્દ લઇએ તો. ૦૦ ‘ પાણિનિએ ઉચ્ચારેલું તે પાણિનીય ” એમ તેન કોમ્ એ અર્થ બતાવવા માટે લગાડવામાં આવતા અન્ય વગેરે પ્રત્યયો સાર્થક નહીં થાય, કારણ કે વ્યાકરણનો અર્થ શબ્દ લઇએ તો પાણિનીયમ્ નો અર્થ ‘પાણિનિએ ઉચ્ચારેલો શબ્દ એમ થશે, પરંતુ શબ્દો સર્વ પ્રથમ પાણિનિએ ઉચ્ચાર્યા નથી તેથી તેને પ્રોત્તમ્ એ અર્થમાં લાગેલો મળુ નિરર્થક થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy