SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યક્ષ કરનાર તથા પરા અને અપરા વિદ્યાઓના જાણકાર હતા, જાણવા યોગ્ય સર્વ તેમણે જાણ્યું હતું અને તેમને સત્ય લાધ્યું હતું. તે પૂજય ઋષિઓ યા ના તદા નઃ’ એમ પ્રયોગ કરવાને બદલે ‘યુર્વઃ સર્વગઃ ? એમ પ્રયોગ કરતા, પરંતુ યજ્ઞકર્મમાં દોષયુકત પ્રયોગ કરતા ન હતા. જયારે પેલા અસુરોએ તો યજ્ઞકર્મમાં જ દુષ્ટ પ્રયોગ કર્યો તેથી તે પરાસ્ત થયા. હવે ‘વ્યાકરણ “એ શબ્દનો અર્થ શો છે? (વ્યાકરણ એટલે) સૂત્ર. सूत्रे व्याकरणे षष्ठ्यर्थोऽनुपपन्नः ॥१०॥ सूत्रे व्याकरणे षष्ठ्यर्थो नोपपद्यते - व्याकरणस्य सूत्रम् इति । किं हि तदन्यत्सूत्रात् व्याकरणं यस्यादः सूत्रं स्यात्। રાપ્રતિપત્તિઃ II शब्दानां चाप्रतिपत्तिः प्राप्नोति - व्याकरणाच्छब्दान्प्रतिपद्यामहे इति। न हि सूत्रत एव शब्दान्प्रतिपद्यन्ते। कि तर्हि । व्याख्यानतश्च । ननु च तदेव सूत्रं विगृहीतं व्याख्यानं भवति। न केवल चर्चापदानि व्याख्यानम् वृद्धिः आत् ऐच् इति। कि तर्हि । उदाहरण प्रत्युदाहरणं वाक्याध्याहारः इत्येतत्समुदितं व्याख्यानं भवति । एवं तर्हि शब्दः। સૂત્ર જો વ્યાકરણ હોય તો ષષ્ઠી વિભકિતનો અર્થ બંધ બેસતો નથી.૧૦ As (જુઓ : માગેડ ત્રાનિયન તિ), ભર્ત. એ પાઠ લેતા હોય તેમ લાગે છે..જુઓ : થાણે વર્મા સ નિયમો નાગચૂત્ર , વગેરે પૃ.૪૫) છે આ યોગીઓ અતિશય વૈરાગ્યને કારણે લૌકિક બાબતોમાં તદ્દન નિરપેક્ષ હોવાથી અમારું જે થવાનું હોય તે થાય એમ કહેવા માટે યા નતા ના એમ કહેવાને બદલે સ્તનઃા એમ કહેતા. તે કારણે એ જ નામે તે ઋષિઓ ઓળખાવા લાગ્યા. થાન વગેરેનો અર્થ આમ પણ કરવામાં આવે છે એ વસ્તુ તદા તદસ્તુ વર્તતા નોડર્મા વિસ્? જે વસ્તુ જે હોય તે હોય તેમાં અમારે શું ? પરીવરજ્ઞા વિદ્યા અને અવિદ્યાના ભેદ જાણનાર. યથાતથ્થા -- તથ્યમતિન્ય (યથા થાત્ તથ) યથાતથ્થમ્ અથવા તથા (= સત્ય) વા તથ્યમનતિક્રખ્ય (થા ચારથી યથાતથમ્ સત્ય રીતે (અવ્યયીભાવ). તેના ઉપરથી ભાવવાચી થન્ લાગીને યથાતથ્યમ્ એ ભાવવાચક નામ બન્યું છે. (જુઓ કુ.રે.કૃ.૧૧૭). દ4 અર્થાત્ વ્યાકરણ શબ્દ કયા અર્થનો વાચક છે-- કયા અર્થમાં રૂઢ થયો છે? અહીં જે પાર્થ શબ્દ પ્રયોજયો છે તે દ્વારા ગ્રન્થકાર પૂછવા માગે છે કે શબ્દ તો સમાન રૂપવાળા હોય છતાં ભિન્ન પ્રવૃત્તિનિમિત્તને લીધે, ભિન્ન અર્થમાં પ્રયોજાય છે, જેમ કે શ્વઃ શબ્દ સુવન્ત તરીકે “ઘોડો’ એ અર્થમાં અને ઐશ્વતિ એ સ્વરૂપમાં તિરો તરીકે (“ઘોડાની જેમ વર્તે છે?) એ અર્થમાં છે. કેટલીક વાર સમાન નિમિત્તને કારણે ભિન્ન અર્થમાં પ્રયોજાય છે, જેમ કે મમ્ શબ્દ સમાન જાતિરૂપી નિમિત્તને લીધે સમુદના તેમ જ જળબિન્દુના અર્થમાં પ્રયોજાય છે. કેટલીક વાર જાતિ ભેદ હોવા છતાં રૂઢિગત કિયા એક હોવાથી શબ્દ ભિન્ન અર્થમાં પ્રયોજાય છે, જેમ કે ગરા (= વ્યાપવું) એ સમાન કિયા ઉપરથી બસ એ શબ્દ પાસો, ધરી, બીબું વગેરે અર્થમાં પ્રયોજાય છે. (=જવું) એ સમાન કિયા ઉપરથી પાઃ એ શબ્દ , પગ, કિરણ,પાભાગ વગેરે અર્થમાં પ્રયોજાય છે. તે પ્રમાણે મા (=માપવું) એ સમાન કિયા ઉપરથી માપ: એ શબ્દ એક પ્રકારનું વજન (માસો), અડદ વગેરે અર્થમાં પ્રયોજાય છે. કેટલીક વાર સ્વૈચ્છિક આરોપને કારણે શબ્દ ભિન્ન અર્થમાં પ્રયોજાય છે, જેમ કે વાહીકના અર્થમાં જો શબ્દ. કેટલીક વાર મમૂલક આરોપને કારણે ભિન્ન અર્થમાં પ્રયોજાય છે જેમ કે સર્પ શબ્દ રજુના અર્થમાં પ્રયોજાય તે મમૂલક આરોપને લીધે. આમ હોવાથી આ વ્યાકરણ' શબ્દ કેવા સ્વરૂપે લેવામાં આવે છે અર્થાત્ તેનું પ્રવૃત્તિનિમિત્ત શું છે? એ પ્રશ્નનો અહીં ઉત્તર આપવા ગન્ધકાર ઇચ્છે છે. (જુઓ પા.૧-૨-૬૪ ઉપર મહા.ભા વા.પ૯). 65 વ્યાકરણ અને સૂત્ર એ બન્ને શબ્દો અષ્ટાધ્યાયીના વાચક હોય તો તેમની વચ્ચે ભેદ ન રહેવાથી તે બે શબ્દોનો વ્યાકરને સૂત્રમ્ એમ એક સાથે પ્રયોગ ન થઇ શકે, પરંતુ તેમની વચ્ચે વૃક્ષ રિરાજા ની જેમ સામાન્ય-વિશેષભાવ સંબંધ ગણીને તેમનો એક સાથે પ્રયોગ કરવામાં આવે તો કોઈ વાંધો નથી, કારણ કે એ ઉદાહરણમાં વૃક્ષ એ સામાન્ય તરીકે ઉલ્લેખ છે. ૨૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy