SearchBrowseAboutContactDonate
Page Preview
Page 692
Loading...
Download File
Download File
Page Text
________________ --ट्ठग्भवति दशान्ताड्डो भवतीति केवलादुत्पत्तिर्मा भूदिति। नैतदस्ति प्रयोजनम्। सिद्धमत्र तदन्ताच्च तदन्तविधिना केवलाच्च व्यपदेशिवद्भावेन। सोऽयमेवं सिद्धे सति यदन्तग्रहणं करोति तज्ज्ञापयत्याचार्यः सूत्रान्तादेव दशान्तादेवेति। नात्र तदन्तादुत्पत्तिः प्राप्नोति। इदानीमेव ह्युक्तं समासप्रत्ययविधौ प्रतिषेध इति ॥ सा तāषा परिभाषा कर्तव्या। न कर्तव्या। आचार्यप्रवृत्तिापयति व्यपदेशिवद्भावोऽप्रातिपदिकेनेति यदयं पूर्वादिनिः सपूर्वाच्च इत्याह । नैतदस्ति ज्ञापकम्। अस्ति ह्यन्यदेतस्य वचने प्रयोजनम्। किम्। (સુત્ર જને અન્ત હોય તે) ને ન લાગે છે અને રાન્તિ (તરા જેને અન્ત હોય તેને થાય છે એમ જે કહ્યું છે તે કેવળ (સૂત્ર કે રા શબ્દ) ને લાગે નહીં માટે (કહ્યું છે). (તે પરિભાષાનું) એ પ્રયોજન નથી.06 (તે એટલા માટે છે કે, અહીં તન્ત વિધિને કારણે તન્ત (અર્થાત્ સૂત્રાન્ત અને રાત્તિ) ને (પ્રત્યય લાગશે અને વ્યપદેશિવદ્ભાવથી કેવળ (સૂત્ર અને ટ્રા શબ્દ) ને લાગશે અને આ રીતે સિદ્ધ થવા છતાં (સૂત્રમાં) અન્ત નું જે ગ્રહણ કર્યું છે તે ઉપરથી આચાર્ય જ્ઞાપન કરે છે કે સૂત્ર જેને અન્ત હોય તે (સૂત્રાન્ત) ને જ જૂ અને ટ્રા જેને અત્તે હોય તે (રાન્તિ) ને જ૩ (પ્રત્યય) થશે. આ (સૂત્રો) માં (તન્ત શબ્દ ન મૂકે તો) તન્ત ને પ્રત્યય લાગી શકે નહીં, 367 કારણ કે હમણાં જ કહ્યું કે સમાસને લગતા અને પ્રત્યયને લગતા વિધિમાં (તન્ત નો) પ્રતિષેધ (થાય છે. તો પછી એ પરિભાષા કરવી પડશે ? નહીં કરવી પડે, કારણ કે આચાર્ય પાણિનિએ પૂર્વાતિનિ અને સંપૂર્વાચા એમ જે બે સૂત્રો કર્યા છે 68 તે ઉપરથી જ્ઞાપન કરે છે કે પ્રાતિપદિકનું ગ્રહણ હોય ત્યાં વ્યપદેશિવભાવ થતો નથી. એ જ્ઞાપક નથી, કારણ કે એમ કહેવાનું બીજું કારણ છે. શું છે? 366 એ પ્રયોજન નથી કારણ કે તદન્તને તદન્ત વિધિથી જેતે પ્રત્યય થાત અર્થાત્ સૂત્રમાં સૂત્રાન્તિાત્ અને રાન્તિાત્ એમ ન કહેતાં કેવળ. સૂત્ર અને ટ્રાન્ નું ગ્રહણ કરીને, અર્થાત્ મન્ત શબ્દ ન લઇને પ્રત્યયનું વિધાન કર્યું હોત તો પણ તદન્ત વિધિથી તે તે પ્રત્યય થાત અને વ્યપદેશિર્ભાવથી કેવળ સૂત્ર શબ્દ સૂત્રાન્તિ અને કેવળ દુરાન શબ્દ ટ્રાન્તિ છે એમ સ્વીકારવાથી તે તે પ્રત્યય થઇ શકત તેમ છતાં સૂત્રમાં અન્ત શબ્દ મૂકીને સૂત્રાન્તિ અને શક્તિ એમ ખાસ કહ્યું છે તેથી આચાર્ય જ્ઞાપન કરે છે કે સ્ત્રાન્ત ને જ જૂ થશે અને રાત્તિ ને જ થશે, કેવળ સૂત્ર અને કેવળ રન્ને જેતે પ્રત્યય નહીં થાય. 367 કેવળ સૂત્ર કે કેવળ રાજૂ ને જે તે પ્રત્યય ન થાય તે માટે સૂત્રમાં અન્ત શબ્દનું ગ્રહણ કર્યું છે તેમ કહેવું ઉચિત નથી, કારણ કે એ સૂત્રોમાં પ્રત્યયવિધિ હોવાથી સમાપ્રિત્યયવધૌ પ્રતિવા એમ કહીને હમણાં જે પ્રતિષેધ કર્યો છે તે કારણે ત્યાં તદન્ત વિધિ થઇ ન શકે. તેથી તદન્તને જે તે પ્રત્યય થાય તે માટે તે સૂત્રોમાં અન્ત શબ્દ મૂકવો જરૂરી છે અને કેવળ સૂત્ર અને ટ્રાન્ ને પ્રત્યય ન થાય તે માટે વિદ્વીવોડકાતિપતિના એમ કહેવું પડશે. 368 એ પરિભાષા કરવાની જરૂર નથી, કારણ કે પૂર્વાનિ સપૂર્વારા (૫-૨-૮૬-૮૭) એ બે સૂત્રો કરીને સૂત્રકારે પોતે તે મતલબનું સૂચન કર્યું છે. તેમણે આ બે સૂત્ર ન કરતાં કેવળ સંપૂર્વાચા એ સૂત્ર જ કર્યું હોત તો પણ પૂર્વાન્ત ને શનિ થાત અને વ્યપદેશિવભવથી કેવળ પૂર્વ ને થાત.પરંતુ સૂત્રમાં પ્રતિપાદિકનું ગ્રહણ કરવામાં આવ્યું હોય ત્યારે વ્યપદેશિવદ્ભાવ થતો નથી (પરિવારોડકાતિ ન) એમ સૂત્રકાર જ્ઞાપન કરવા માગે છે તેથી તેમણે પૂર્વાવિનિઃા એ સૂત્ર કર્યું છે. અહીં પૂર્વાત એ ભાગ પરિભાષાનો જ્ઞાપક છે. 369 ઉપર પૂર્વાધિનિઃ એ સૂત્ર પરિભાષાનું જ્ઞાપન કરે છે તેમ કહ્યું, પરંતુ તે સૂત્ર કરવા પાછળ સૂત્રકારનો વિશિષ્ટ હેતુ છે. તેઓ સંપૂર્વાત (પૂર્વાદ્વિનિ ) એમ કહેવાના છે, એટલે કે તેઓ સંપૂર્વાચા એ સૂત્ર કરવાના છે. તેન સતિ તુચેથોના એ સૂત્ર પ્રાયિક હોવાથી અહીં સદ (૪) શબ્દ વિદ્યમાનના અર્થમાં છે અને સંપૂર્વ [અર્થાત્ જેની પૂર્વે કંઇ (=અન્ય પદ) છે તે] એ તે સૂત્ર પ્રમાણે થએલ બહુવ્રીહિ છે. આમ અર્થ થવાથી સપૂતા પ્રમાણે જે કોઈ શબ્દની પૂર્વે (પછી તે પૂર્વ શબ્દ હોય કે ન હોય) અન્યપદ હોય તેને રુન્ થવાનો પ્રસંગ આવે છે. તે નિવારવા માટે પૂર્વ સૂત્રની અનુવૃત્તિ કરવામાં આવે છે. તેથી સંપૂર્વાનૂર્વાિિના એમ થતાં જેની પૂર્વે અન્ય શબ્દ છે તેવા પૂર્વ શબ્દને અર્થાત્ પૂર્વાન્ત ને ફનિ પ્રત્યય થાય છે” એમ સૂત્રાર્થ સમજાશે.પરિણામે પ્રથમ સૂત્ર પ્રમાણે કેવળ પૂર્વ શબ્દને અને બીજા સૂત્ર પ્રમાણે ઉર૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy