SearchBrowseAboutContactDonate
Page Preview
Page 686
Loading...
Download File
Download File
Page Text
________________ तदन्तान्तम्। तदन्तान्तस्येति ॥ स तर्हि तथा निर्देशः कर्तव्यः। न कर्तव्यः। उत्तरपदलोपोऽत्र द्रष्टव्यः। तद्यथा। उष्ट्रमुखमिव मुखमस्योष्ट्रमुखः। एवमिहापि तदन्तोऽन्तो यस्य तदन्तस्येति ।। तदेकदेशविज्ञानाद्वा सिद्धम् ॥ ७॥ तदेकदेशविज्ञानाद्वा पुनः सिद्धमेतत् । तदेकदेशभूतस्तद्ग्रहणेन गृह्यते। तद्यथा। गङ्गा यमुना देवदत्तेति। अनेका नदी गङ्गा यमुनां च प्रविष्टा गङ्गायमुनाग्रहणेन गृह्यते। तथा देवदत्तास्थो गर्भो देवदत्ताग्रहणेन गृह्यते॥ विषम उपन्यासः। તન્તાન્ત. તન્તાન્ત તિનો અંત જેનો અંત છે તેનું] એમ(સમજાય છે). તો પછી એ પ્રમાણે નિર્દેશ કરવો પડશે? નહીં કરવો પડે. અહીં ઉત્તરપદનો લોપ થયો છે તેમ) જાણવું. જેમ મુવમેવ મુવમોમુવા વરમુવઃ (વગેરે થાય છેગ્લેમ અહીં પણ તન્તઃ મન્તઃ થી તન્તઃ તા તદ્દન્તા [અર્થાત્ તેનો અન્ત જેનો અન્ત છે તે તદ્દન્ત (અને તેનું તે) તત્તળ] અથવા તો તેના એક ભાગ રૂપ છે તેમ સમજવાથી સિદ્ધ થશે છા અથવા તો (સૂત્રમાં જેનું ગ્રહણ કરવામાં આવ્યું છે, તેનો એક ભાગ છે તેમ સમજવાથી સિદ્ધ થશે, કારણ કે તેનું (અર્થાત્ અવયવીનું) ગ્રહણ કરવાથી તેના એક ભાગ (અર્થાત્ અવયવ) નું ગ્રહણ થાય છે, જેમ કે 1 યમુના દેવત્તા (પણ) ગંગા, યમુના એમ કહેવાથી જે અનેક નદી ગંગા યમુનામાં મળી ગઈ છે તેમનું પણ ગ્રહણ થાય છે. તે રીતે દેવદત્તા” કહેવાથી દેવદત્તા (ની કૂખ) માં રહેલ ગર્ભનું પણ ગ્રહણ થાય છે. આ દુષ્ટાન્ત સમાન નથી. 352 જેમ ૩ષ્ટ્ર માં ઉત્તરપદનો લોપ થયો છે તેમ અહીં સમજવું નોધ(૩૧૧)].કે કહે છે કે તદન્તોન્તો વચ્ચે તન્તઃ એ જે સમાસ થયો તેમાં સામર્થ્યને કારણે ઉત્તરપદનો અર્થ સમજી શકાય છે તેથી તે લોપ વાચનિક છે, આનુમાનિક નથી, પરંતુ ઉમુવઃ માં સામર્થ્યને કારણે સમજી શકાય છે કે કોઇ પુરુષનું મુખ ઊંટ એ સમગ્ર પ્રાણી જેવું ન હોય પણ તેના મુખ જેવું હોય એમ અનુમાન કરી શકાય છે તેથી ત્યાં ઉત્તરપદ મુa નો લોપ વાચનિક નથી. કે. અન્ય મત રજુ કરે છેઃ પૂંછડું કે શિંગડું અર્થાત્ કોઇ એક અવયવ જોઇને આ નો છે એમ અવયવી વિશે ભાન થાય છે તેમ સર્વ શબ્દના અંત્ય અવયવ અ-કારને સર્વ શબ્દમાં જોઇને “સર્વ શબ્દ સર્વ શબ્દાન્ત છે એમ સમજાય છે. અહીં શંકા થાય કે જેમ અન્ય તંતુના સાન્નિધ્યમાં જ અવયવી પરનું ભાન થાય છે તે રીતે અવયવી તંતુ પ્રત્યેક અવયવમાં રહેલ હોવા છતાં માત્ર એક તંતુ ઉપરથી પટનું ભાન થતું નથી. તેમ I-કારનું ભાન થવાથી તે સર્વ છે તેમ સમજીન શકાય. તેથી બીજી દલીલ કરે છેઃ કa, પાઉં, મકર, રત, ૩wા વગેરે શબ્દો ગૌણાર્થમાં ગુરુના દોષ ઢાંકનાર, સરળ ન હોય તેવો ઉપાય, તીક્ષ્ણ ઉપાય, ઠંડો, ઝડપી વગેરે અર્થમાં અનુક્રમે પ્રયોજાય છે તેમ અહીં સર્વ માં પણ અંત્ય -કારમાં સર્વ નો, અર્થાત્ અવયવમાં અવયવીનો આરોપ કરવાથી સર્વ શબ્દ સર્વ શબ્દાન્ત છે તેમ સમજાશે. તાદિત ડામર્પહલમ સૂત્રમાં પણ અર્ધહસ્ત્ર શબ્દ સર્ષમાત્રા ના અર્થમાં લક્ષણાથી લેવાનો છે. ટૂંકમાં તન્ત ને તન્તાન્ત ના અર્થમાં લક્ષણાથી લઇ શકાશે તેથી સૂત્રમાં તન્તાન્ત એમ ન કહેવા છતાં કાર્ય સિદ્ધ થશે. 353 સર્વ માં વચ્ચે આવી છે. તે સર્વ ના એક ભાગરૂપે (વિવાદ) છે તેથી સર્વા એ સર્વ છે એમ ભાન થતું અટકતું નથી. જેમ અન્ય નદીઓનો ગંગાયમુના સાથે સંગમ થયો હોય તો પણ ‘ગંગાયમુના” એમ કહેવાથી એ મળી ગએલી નદીઓ પણ તેમાં આવી જાય છે. જેમ દેવદત્તા એમ કહેવાથી દેવદત્તાની કૂખમાં રહેલ ગર્ભ પણ તેનામાં આવી જાય છે તેમ સર્વ ને વિશે સર્વ નું ભાન થશે. કેટલાક તેવદ્વત્તા ને નદી ગણે છે,પરંતુ હેવત્તા કર્મ વગેરે ઉપરથી સ્પષ્ટ થાય છે કેવદ્રત્તા અહીં સ્ત્રીનું નામ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy