SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Page Text
________________ आदिरन्त्येन सहेतेत्यसम्प्रत्ययः । किं कारणम्। संज्ञिनोऽनिर्देशात्। न हि संज्ञिनो निर्दिश्यन्ते॥ सिद्ध त्वादिरिता सह तन्मध्यस्येति वचनात् ॥२॥ सिद्धमेतत्। आदिरन्त्येन सहेता गृह्यमाणः स्वस्य च रूपस्य ग्राहकस्तन्मध्यपतितानां चेति वक्तव्यम् ॥ संबन्धिशद्वैर्वा तुल्यम् ॥३॥ संबन्धिशद्वैर्वा तुल्यमेतत्। तद्यथा। संबन्धिशद्वाः मातरि वर्तितव्यं पितरि शुभूषितव्यमिति। न चोच्यते स्वस्यां मातरि स्वस्मिन्पितरीति संबन्धाच्च गम्यते या यस्य माता यश्च यस्य पितेति। एवमिहाप्यादिरन्त्य इति संबन्धिशद्वावेतौ। तत्र संबन्धादेतद्गन्तव्यं यं प्रत्यादिरन्त्य इति च तस्य ग्रहणं भवति स्वस्य च रूपस्येति ॥ અન્ય તુ સાથે લેવામાં આવેલ આદિ એટલું જ કહેતાં પ્રસ્તુત સૂત્રનો અર્થ સમજાતો નથી. તેનું) શું કારણ? સંજ્ઞીનો નિર્દેશનો અભાવ, કારણ કે સંજ્ઞીઓનો નિર્દેશ કરવામાં આવ્યો નથી. પરંતુ તુ સાથે લેવામાં આવેલ આદિ તેમની વચ્ચે રહેલાની (સંજ્ઞા થાય છે એમ કહેવાથી (તે) સિદ્ધ થાય છે તારા 330 એ (સંજ્ઞા) સિદ્ધ થાય છે. કેવી રીતે? અન્ય ત્ ની સાથે લેવામાં (એટલે કે ઉચ્ચારવામાં આવેલ આદિ પોતાના સ્વરૂપનું તેમ જ તેમની વચ્ચે રહેલ (વર્ણો)નું ગ્રહણ કરાવે છે એમ કહેવું પડશે. અથવા એ સંબંધી શબ્દોના સમાન છે |૩ 331 અથવા (આદિ અને અન્ત) એ સંબંધી શબ્દો જેવા છે, તે એ રીતે કે માતા પ્રત્યે સદ્દવર્તન કરવું , ‘પિતાની સેવા કરવી” એમ (કહેવામાં આવે ત્યારે પોતાની માતા પ્રત્યે' (કે) પોતાના પિતાની’ એમ નથી કહેવામાં આવતું તો પણ સંબંધને કારણે સમજાય છે કે જે જેની માતા હોય કે જે જેનો પિતા હોય તેને વિશે તે પ્રમાણે કરવું). એ પ્રમાણે અહીં પણ આદિ અને અન્ત એ બે સંબંધી શબ્દો છે. તેમ હોવાથી સંબંધને કારણે એમ સમજવાનું છે કે જેની દષ્ટિએ આદિ અને જે અન્ન હોય તેનું અર્થાત્ મધ્યમાં રહેલનું) ગ્રહણ થાય છે અને પોતાના સ્વરૂપનું પણ. 332 329 43 રાસ્થ૦ એ સૂત્રની અતિવ્યાપ્તિ નિવારવા માટે પ્રત સૂત્ર કરવામાં આવ્યું છે. આ પણ સંજ્ઞા સૂત્ર જ છે, પરંતુ 4 પ૦, સરિત્સવ , તરતિ૦િ વગેરે સંજ્ઞા સૂત્રોમાં જેની સંજ્ઞા કરવામાં આવી છે તે (સંજ્ઞાઓ) નો ષષ્ઠી દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો છે, જયારે પ્રસ્તુત સૂત્રમાં સંજ્ઞીનો નિર્દેશ કરવામાં આવ્યો નથી. તેથી આ પ્રશ્ન કરવામાં આવ્યો છે. 330 સૂત્ર માિિરતા સદ તન્મધ્યપતિતથા એમ હોય તો ષષ્ફયન્ત સંશીનો નિર્દેશ થશે, મૂળ પાઠમાં ઊણપ નહીં રહે અને કાર્ય સિદ્ધ થશે. 31 માતા, પિતા વગેરે સંબંધી શબ્દો છે, કારણ કે પોતાના સંતાનની અપેક્ષાએ તેમનો પ્રયોગ થાય છે. જે જેની માતા હોય તેને અનુલક્ષીને વ્યક્તિ માતા શબ્દ પ્રયોજે છે. તે રીતે માત્ર અને સન્ત એ પણ સંબંધી શબ્દો છે. પાછળ રહેલની અપેક્ષાએ આદિ અને પૂર્વે રહેલની અપેક્ષાએ અંત શબ્દ પ્રયોજાય છે. અહીં આદિ અને અંત બન્ને એક સાથે પ્રયોગ કર્યો છે તેથી આદિની પર રહેલ અને અંતની પૂર્વે રહેલ, અર્થાત્ આદિ અને અંતની વચ્ચે રહેલની આ સૂત્ર દ્વારા સંજ્ઞા કરવામાં આવે છે તેમ તન્મધ્યસ્થ એમ કહ્યા વિના પણ સમજાશે.એથી સૂત્ર જેમ છે તેમ રહે તો પણ, અર્થાત્ સંજ્ઞીઓનો સ્પષ્ટ નિર્દેશ ન કરવામાં આવ્યો હોય તો પણ સૂત્રનો અર્થ સમજાશે.એમ ભાવ છે. 332 મન માં H-કાર તેની પર રહેલ ૨ અને ૩ ની અપેક્ષાએ આદિ છે અને જ-કાર તે બેની અપેક્ષાએ અંત્ય છે. પરિણામે એ આદિ - કાર અને અન્ય -કાર એ બેની મધ્યે રહેલ ટુ અને ૩ ની સંજ્ઞા થશે. તો પછી મ દ્વારા -કારનું ગ્રહણ થશે કે નહીં? એ શંકાનું નિવારણ 4 | રાદની સહાય લઇને કરવામાં આવ્યું છે. અહીં 4 મૂળની અનુવૃત્તિ થાય છે તેથી આદિ અ-કારનું ६११ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy