SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ प्रापकमिति चेद् ह्रस्वग्रहणे दीर्घप्लुतप्रतिषेधः ॥२॥ प्रापकमिति चेद् ह्रस्वग्रहणे दीर्घप्लुतयोस्तु प्रतिषेधः वक्तव्यः॥ विप्रतिषेधात्सिद्धम् ॥३॥ अण्सवर्णान्गृह्णातीत्येतदस्तु तपरस्तत्कालस्येति वा तपरस्तत्कालस्येत्येतद्भवति विप्रतिषेधेन। अण्सवर्णान्गृह्णातीत्यस्यावकाशः। हस्वा अतपरा अणः। तपरस्ततकालस्येत्यस्यावकाशः। दीर्घास्तपराः। ह्रस्वेषु तपरेषुभयं प्राप्नोति। तपरस्ततकालस्येत्येतद्भवति विप्रतिषेधेन । यद्येवं दूतायां तपरकरणे मध्यमविलम्बितयोरुपसंख्यान कालभेदात्॥४॥ વિધ્યર્થક છે એમ કહો તો હસ્વનું ગ્રહણ હોય ત્યાં દીર્ઘ અને ડુતનો પ્રતિષેધ (કરવો પડશે) રા ? ' (આ સૂ) સ્વતંત્ર વિધિ માટે છે એમ કહો તો જયારે સૂમાં) સ્વનું ગ્રહણ કરવામાં આવ્યું હોય ત્યારે દીર્ઘ અને ડુતનો પ્રતિષેધ કરવો પડશે. વિપ્રતિષેધદ્વારા સિદ્ધ થશેali 318 ‘મદ્ સવર્ણોનું ગ્રહણ કરે છે’ એ (સૂત્ર) લાગુ પડશે કે તપસ્તાત્રયા એ લાગુ પડશે (એમ હોય ત્યારે) પર હોવાને કારણે વિપ્રતિષધથી તપુર તાત્કMા એ થશે. ‘મ સવણનું ગ્રહણ કરે છે’, એ (સૂત્ર) ને ત પર ન હોય તેવા (બત) હસ્વ મ વણમાં અવકાશ છે. તપતાકા એ (સૂત્ર) ને ત પર દીર્ધ વર્ગોમાં અવકાશ છે. જયારે ત પર હસ્વ વર્ગોમાં બન્ને લાગુ પડે છે (છતાં) વિપ્રતિષેધથી તાતત્વત્રિા એ (સૂત્ર) લાગુ પડશે. જો એમ હોય તો--219 દૂતવૃત્તિમાં ત પર કરવામાં આવ્યો હોય ત્યાં મધ્ય અને વિલંબિત એ બે (વૃત્તિના વર્ણો)નો સમાવેશ કરવો પડશે), કારણ કે તેમાં ઉચ્ચારણ) કાળમાં ફેર છે તાજા 20 17 મતો મિત હેક્ષા એ સૂત્રમાં હસ્વ નં-કારનું ગ્રહણ કર્યું છે. અહીં અ-કારનું ગ્રહણ કર્યું છે અને તે મ હોવાથી પૂર્વ સૂત્ર(મણુવિ૦) મુજબ દીધું અને ડુતનું પણ ગ્રહણ કરે તેવો અનિષ્ટ પ્રસંગ આવશે, પરંતુ આ તારરસ્તાચા સૂત્ર પ્રાપક છે તેમાં મન્ ની અનુવૃત્તિ કરી નથી તેથી તે સૂત્ર જે મન્ નથી (અનન્ છે) તેનું ગ્રહણ કરાવવામાં ચરિતાર્થ છે. પરિણામે સૂત્રમાંનો અત્ એ તાર હસ્વ -કાર તેના સમાન ઉચ્ચારણ કાળવાળા અર્થાત્ હસ્વ મૂ-કારનું જ ગ્રહણ કરશે તેથી દીર્ઘ કે ડુતનું ગ્રહણ થવાનો પ્રશ્ન જ નથી રહેતો. 318 અહીં વિપ્રતિષેધ આ રીતે છેઃ પૂર્વ સૂત્ર મજુત્સિવM૦ થી અ-કાર ૧૮ પ્રકારના સવર્ણનું ગ્રહણ કરે છે, જયારે પ્રત સૂત્રથી અત્ દ્વારા માત્ર ૬ પ્રકારના -કારનું ગ્રહણ થશે. પરંતુ એકીસાથે બે પ્રકારે ગ્રહણ થવું શક્ય નથી. કાં તો ૧૮ પ્રકારનાનું ગ્રહણ કરે કાં તો ૬ પ્રકારનાન . આમ પરસ્પર વિરોધ ઉદ્દભવે છે તેથી વિપ્રતિવેષે પરા પ્રમાણે પર સૂત્ર તારતત્રસ્થા પ્રમાણે કાર્ય થવાથી તપુર મળ તેના સમાન ઉચ્ચારણ કાળવાળા સવર્ણોનું તેમ જ પોતાનું અર્થાત્ છ પ્રકારના હસ્વ અ-કારનું ગ્રહણ કરશે. તો મિસ ક્ષામાં - કારને તપ કર્યો છે પછી વિપ્રતિષેધનો આશ્રય લેવાની જરૂર નથી એમ કહેવું ઉચિત નથી, કારણ કે સૂત્રમાં કવચિત્ ઉચ્ચારણની સરળતા ખાતર (મુવકુવાર્થ) સં- કાર મૂકવામાં આવે છે. જેમ કે ત્રાત રાતો અહીં વિધેયાંશમાં જે રત્ છે તેનો ત-કાર ઉચ્ચારણની સરળતા માટે જ છે, કારણ કે ત્યાં - કાર ભાવ્યમાન છે અને તેથી તેના દ્વારા સવર્ણનું ગ્રહણ નથી થતું તેમ મતો મિસ ૦ માં પણ તૂ નો તકાર મુખસુખાર્યું છે તે સંદિગ્ગા નિવારવા માટે વિપ્રતિષધ જરૂરી છે. 319 વેવમ એટલે કે પ્રકૃત સૂત્ર પર છે તેથી માહિતૂ એ પૂર્વ સૂત્રનો બાધ કરતું હોય તો. 320 વૃત્તિના ત્રણ પ્રકાર છેઃ દુત,મધ્ય અને વિલંબિત. વ્યક્તિ પોતે અભ્યાસ કરે ત્યારે રટણ કરતાં ચા,શ્લોક વગેરે ઝડપથી ઉચ્ચારે છે તેથી અભ્યાસ કાળે દુત વૃત્તિ પ્રયોજાય છે. જયારે અન્યને સંભળાવવા અથવા વાતચિત કરતાં શ્રોતા સમજી શકે તે માટે પ્રમાણમાં ૬૦૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy