SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ ह्रस्वसंप्रत्ययादिति चेदुच्चार्यमाणसंप्रत्यायकत्वाच्छदस्यावचनम् ॥३॥ ह्रस्वसंप्रत्ययादिति चेदुच्चार्यमाणः शब्दः संप्रत्यायको भवति न संप्रतीयमानः। तद्यथा। ऋगित्युक्ते संपाठमात्र गम्यते नास्या अर्थो गम्यते ॥ एवं तर्हि वर्णपाठ एवोपदेशः करिष्यते। वर्णपाठ उपदेश इति चेदवरकालत्वात्परिभाषाया अनुपदेशः॥४॥ वर्णपाठ उपदेश इति चेदवरकालत्वात्परिभाषाया अनुपदेशः। किं परा सूत्रात्कियत इत्यतोऽवरकाला। नेत्याह। सर्वथावरकालैव । वर्णानामुपदेशस्तावत्। उपदेशोत्तरकालेत्संज्ञा। इत्संज्ञोत्तरकाल आदिरन्त्येन सहेता इति प्रत्याहारः। प्रत्याहारोत्तरकाला सवर्णसंज्ञा। હસ્વના બોધદારા (બોધ થશે) એમ હોય તો જે (શબ્દ) નું ઉચ્ચારણ કરવામાં આવ્યું હોય તે બોધ કરાવતો હોવાથી તે દ્વારા) અન્ય (શબ્દ)નો બોધ નહીં થાય ૩ હસ્વ (વણ ના બોધ) ને કારણે (દીર્થનો બોધ) થશે એમ કહો તો તેમ નથી, કારણ કેજે ઉચ્ચારવામાં આવ્યો હોય તે શબ્દ બોધ કરાવે છે પણ જેનો અન્યધારા બોધ કરાવવામાં આવે તે (હસ્વ વર્ણ, દીર્ઘ વગેરે) નો નહીં (કરા),289 જેમ કે ત્ર એમ કહેવામાં આવે ત્યારે માત્ર સંહિતા પાઠનો ખ્યાલ આવે છે, તેનો અર્થ સમજાતો નથી. 290 . એમ હોય તો વર્ણોનો પાઠ કર્યો છે ત્યાં જ (દીર્ઘ વગેરેનો) ઉપદેશ કરવામાં આવશે. છા વર્ણપાઠમાં જ ઉપદેશ કરવામાં આવે છે, તેમ કહો તો પછીના સમયની 292 હોવાથી આ પરિભાષાનો ઉપદેશ ન કરવો જોઇએ IIકા, વર્ણોના પાઠમાં જ (દીર્ઘ વગેરેનો ઉપદેશ હોય તો તો પછીના સમયની હોવાથી (આ) પરિભાષાનો ઉપદેશ ન કરવો જોઇએ. શું સૂત્ર પછી કરવામાં આવેલ છે તેથી પછીના સમયની છે ?? તો કહે છે કે ના . બધી રીતે પછીના કાળની છે. પહેલાં તો વર્ષોનો ઉપદેશ, ઉપદેશ પછી ત્ સંજ્ઞા, ત્યાર બાદ રિન્ટેન સંદેતા પ્રમાણે પ્રત્યાહાર, પ્રત્યાહાર પછીના કાળની સવર્ણ સંજ્ઞા (અને) આથી હસ્વ વર્ગોનું પ્રત્યક્ષ, સાક્ષાત્ ઉચ્ચારણ હોય અથવા કોઇ વાર ન વગેરે સંજ્ઞા દ્વારા તેનો બોધ કરાવવામાં આવ્યો હોય તો પણ તે વણ દીર્ઘની પ્રતીતિ કરાવશે. 289 પ્રતીયમાન પ્રતીતિનો વિષય હોવાથી પ્રધાન હોય છે, પરંતુ તે પણ અન્યની પ્રતીતિ કરાવવામાં સાધનભૂત બને તો તે પ્રધાન હોવા છતાં એ જ વખતે ગૌણ બનશે. આમ પ્રધાન પણ હોવું અને સાથે સાથે ગૌણ પણ એવું તે બરોબર નથી, એટલે કે જેની પ્રતીતિ થાય છે તે હસ્વ વર્ગો સાથે સાથે દીર્ઘની પ્રતીતિ કરાવે, ગૌણ બને તે યોગ્ય નથી. તેથી હસ્વ વણ દીર્થની પ્રતીતિ ન કરાવી શકે એમ અહીં કહેવા માગે છે. 2% 2 શબ્દનું ઉચ્ચારણ કરવા માત્રથી કોઇ વિશિષ્ટ પાઠકમયુક્ત ઋચાનું જ્ઞાન થતું નથી.કદાચ સંદર્ભવશાત્ મ િમી પુરોહિતમ્ જેવી વિશિષ્ટ વર્ણપાઠક્કમ યુક્ત ચાનો બોધ થાય તો પણ તેના અર્થની પ્રતીતિ નથી થતી. તે પ્રમાણે હસ્વ વર્ણનું ઉચ્ચારણ કરવામાં આવે તો તેની પ્રતીતિ થાય પરંતુ એ પ્રતીયમાન હસ્વ વર્ણ પોતે દીર્ઘ વર્ણની પ્રતીતિ ન કરાવી શકે એમ દલીલ છે. 29) વગેરે પ્રત્યાહાર સૂત્રોમાં હસ્વ વર્ગોનો પાઠ છે તે સૂત્રપાઠમાં જ (સૂત્રપાઠ ઈવ) પ્રત સૂત્રને આધારે દીર્ઘ વગેરેનો બોધ થશે તેથી તેમનું જૂ વગેરે પ્રત્યાહાર દ્વારા ગ્રહણ થશે એમ અમે સ્પષ્ટતા કરીશું.કપરા પ્રત્યાયનમ્ (8) યુ.મી. વર્ષોના પાઠમાં જ દીધું વગેરેનો ઉપદેશ કરવામાં આવશે” એમ અર્થ કરે છે. કે.ના.નું વ્યાખ્યાન ખેચીતાણીને કરેલ છે તેમ માને છે. પરંતુ વા.(૪) માં જે દલીલ કરી છે તે સૂચવે છે કે આ વાક્ય દ્વારા દીર્ઘ વગેરેનો અક્ષરસમાપ્નાયમાં પાઠ કરવાનું સૂચવવામાં આવ્યું નથી. 292 આ અણુદ્ધિત્વ પરિભાષા મા વગેરે સૂત્રો થયાં તે કાળે ન હતી, તેથી આ પરિભાષા , મદ્ વગેરેમાં કે ખુદ મળ્યું પ્રત્યાહારમાંના વર્ષો દ્વારા પોતાના સવર્ણોનું ગ્રહણ નહીં કરાવી શકે, કારણ કે ૩ પ્રત્યાહાર પણ તે વખતે નિષ્પન્ન થયો ન હતો અને ૧, પર્ વગેરે જે અન્ય સૂત્રોનાં અંગો છે તે પણ નિષ્પન્ન થયાં ન હતાં. પરંતુ માહિત્યેન સહેતા પ્રમાણે ગળુ વગેરે નિષ્પન્ન થઈ ગયા હોય ત્યારે મથુતિં પરિભાષા ની સ્ત્રી વગેરે સ્થળે સવર્ણનું ગ્રહણ અવશ્ય કરાવી શકે, એટલે કે તેમાં -કાર તેના સવર્ણ મા-કારનું ગ્રહણ કરાવશે. ५९७ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy