SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ सप्तमीनिर्दिष्टे पूर्वस्य षष्ठी प्रकल्प्यते पञ्चमीनिर्दिष्टे परस्य। यावता सप्तमीनिर्दिष्टे पूर्वस्य षष्ठी प्रकल्प्यत एवं पञ्चमीनिर्दिष्टे परस्य। नोत्सहते सप्तमीनिर्दिष्टे परस्य कार्य भवितुं नापि पञ्चमीनिर्दिष्टे पूर्वस्य ॥ यदप्युच्यते प्रत्ययविधौ खल्वपि पञ्चम्यः प्रकल्पिकाः स्युरिति सन्तु नाम प्रकल्पिकाः। ननु चोक्त गुप्तिज्किद्भूयः सन्नित्येषा पञ्चमी सन्निति प्रथमायाः षष्ठी प्रकल्पयेत्तस्मादित्युत्तरस्येति । परिहृतमेतन्नकश्चिदन्य आदेशः प्रतिनिर्दिश्यते तत्रान्तर्यतः सनः सन्नेव भविष्यतीति । ननु चोक्तं नैवं शक्यमित्संज्ञा न प्रकल्पेतोपदेश इतीत्संज्ञोच्यत इति । स्यादेष दोषो यदीत्संज्ञादेश प्रतीक्षेत। तत्र खलु कृतायामित्संज्ञायां लोपे च कृत आदेशो भविष्यति। उपदेश इति हीत्संज्ञोच्यते। (કારણ કે, સપ્તમીદારા નિર્દેશ હોય ત્યારે પૂર્વની ષષ્ઠી કરવામાં આવશે અને પંચમીદ્વારા નિર્દેશ હોય ત્યાં પરની ષષ્ઠી કરવામાં આવશે. આમ જયારે સપ્તમીદ્વારા નિર્દેશ હોય ત્યારે પૂર્વની ષષ્ઠી કરવામાં આવે છે અને પંચમીદારા નિર્દેશ હોય ત્યાં પરની ષષ્ઠી કરવામાં આવે છે તેથી સપ્તમીદારા નિર્દેશ હોય ત્યારે પરને કાર્ય થવાની શક્યતા નથી અને પંચમીદારા નિર્દેશ હોય ત્યાં પૂર્વને કાર્ય થવાની શક્યતા નથી .વળી જે કહ્યું કે પ્રત્યયવિધિમાં પણ પંચમી (વિભક્તિ, પ્રથમા વગેરેને) ષષ્ઠીમાં ફેરવનાર થશે. (તેમાં કહેવાનું કે) ભલે થાય. પરંતુ અમે કહ્યુંને કે તિષ્યિઃ સન માં (ગુપ્ત ) એ જે પંચમી છે તે તસ્માદ્રિત્યુત્તર ! ને કારણે સન્ એ પ્રથમાની ષષ્ઠી બનાવશે. એનો તો ‘(અહીં) બીજા કોઇ આદેશનો નિર્દેશ કરવામાં નથી આવ્યો તેથી સૌથી સમાન હોવાને કારણે (સન નો) સન્ જ (આદેશ) થશે’, એમ કહીને પરિહાર કર્યો છે. પણ અમે કહ્યું કે એ પ્રમાણે શક્ય નથી. (તેથી) તૂ સંજ્ઞા થઇ નહીં શકે, કારણ કે ત્ સંજ્ઞા ઉપદેશમાં કહેવામાં આવે છે.જો ત્ સંજ્ઞા આદેશ થવાની પ્રતીક્ષા કરતી હોય તો એ દોષ જરૂર આવે. પણ ત્યાં તો તુ સંજ્ઞા કરવામાં આવે અને લોપ કરવામાં આવે તે પછી આદેશ થશે, કારણ કે રત્ સંજ્ઞા તો ઉપદેશ વખતે જ કહેવામાં આવે છે. હોય, જેમ કે એ વિા ત્યાં પૂર્વની જ ષષ્ઠી થશે અને પરની ષષ્ઠીનું પ્રકલ્પન કરવામાં નહીં આવે, પરંતુ જયારે સૂત્રમાં પપ્પત્તનું ગ્રહણ ન કરવામાં આવ્યું હોય ત્યારે ષષ્ઠીની પ્રવુપ્તિ કરવામાં આવશે અને તેને નિશ્ચિત સંબંધ ન હોવાથી તે સ્થાન ષષ્ઠી થશે અને તે ષષ્ઠી જેને થઇ હોય તેને કાર્ય થશે. 2^Sતન્દ્રિતૂ માં સન પ્રત્યયનું અનુબન્ધસહિત ઉચ્ચારણ કર્યું છે. તે ઉપદેશ કાળે જ જૂ ની હત્ સંજ્ઞા થશે અને તા ટોપઃ | પ્રમાણે લોપ પણ થશે તેથી પ્રયોગ કાળે તો અનુબન્ધરહિત સ જ પ્રત્યય થશે તેથી તેનો આદેશ સ પણ અનુબન્ધરહિત જ થશે, કારણ કે ષષ્ઠીપ્રલૂપ્તિ થાય તે પૂર્વે સૂત્રમાં જ તૂ સંજ્ઞા થાય છે તેથી સન્ નું કાર્ય અનુબન્ધરહિત સ ને પ્રાપ્ત થશે. પરિણામે દત સંજ્ઞા નહીં થાય એમ જે દોષ કહ્યો તે નહીં રહે. ५८४ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy