SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ हलीतीम्सिद्धो भवति । स्थानिसंज्ञान्यभूतस्यानल्विधावितिवचनान्न प्राप्नोति ॥ सूत्रं च भिद्यते॥ यथान्यासमेवास्तु। ननु चोक्तं सतो निमित्ताभावात्पदसंज्ञाभावस्तुग्दीर्घत्वयोश्च विप्रतिषेधानुपपत्तिरेकयोगलक्षणत्वात्परिवीरिति । नैष दोषः। वक्ष्यत्यत्र परिहारम्।। इहापि परिवीरिति शास्त्रपरविप्रतिषेधेन परत्वाद्दीर्घत्वं भविष्यति ॥ कानि पुनरस्य योगस्य प्रयोजनानि । प्रयोजनमपृक्तशिलोपे नुममामौ गुणवृद्धिदीर्घत्वेमडाट्श्नम्विधयः ॥ १४ ॥ હસ્ પર થતાં સુખદ રૂમ પ્રમાણે ફુન્ આગમ સિદ્ધ થાય છે, (તે) જૂ વિધિ સિવાયનાં કાર્યમાં આદેશને સ્થાનિસંજ્ઞા થાય છે એમ કહેવાથી ન થવાનો પ્રસંગ આવે છે. વળી (મૂળ)સૂત્ર પણ બદલાઇ જાય છે. તેથી (સૂત્ર) જેમ મૂકેલું છે તેમ જ ભલે રહે.પરંતુ (અમે) કહ્યું કે વિદ્યમાન હોય ત્યારે (પ્રત્યય જો કોઇ કાર્યનું) નિમિત્ત ન હોય તો પ્રત્યલક્ષણથી નિમિત્ત નથી થતો તેથી) પદ સંજ્ઞા નહીં થાય, પરિવીઃ માં તુન્ આગમ અને દીર્ઘ આદેશ એ બેનું નિમિત્ત એક સૂત્ર હોવાથી તેમનો પરસ્પર વિરોધ અનુચિત છે.” એ દોષ નથી આવતો, કારણ કે એ વિશે પરિહાર કહેશે . આ પરિવીઃ માં પણ ઉપદેશસૂત્રોમાં પર શાસ્ત્ર દ્વારા પૂર્વનો પ્રતિષેધ થાય છે તેથી પર હોવાથી દીર્ઘ આદેશ થશે.તો હવે આ સૂત્રનાં પ્રયોજન કયાં છે? 75 અપૂક્ત અને રિા લોપ પછી નુક્સ, મમ્ અને મા,ગુણ અને વૃદ્ધિ, દીર્ઘત્વ, રૂમ, મદ્ અને માત્ર તથા બ્રમ્ એ વિધિઓ (થઇ શકે તે ) પ્રયોજન ૧૪ો 76 પ્રત્યયનો લોપ થયો હોય ત્યારે પણ થશે. જયારે બીજું, અપ્રત્યયનિમિત્તક કાર્ય પ્રત્યયનો લોપ થતાં નહીં થાય, જેમ કે ગોહિતમ્, પરંતુ મૂ વિધિમાં તો પિત્ સાવધાતુક પ્રત્યય પર હોય ત્યારે મેં થાય છે અને એ પિતૂ વગેરે પ્રત્યયનું ત્રિ એ વિશેષણ છે તેથી પ્રત્યય પ્રધાન અને ગૌણ હોવાથી ( વિધિ) એ કાર્ય પ્રત્યયનિમિત્તક થાય છે. પરિણામે પ્રત્યયલક્ષણ થઇને રુમ્ થશે. " અહીં ત કોષો હૌ૦ (વા.૧૩) માં દર્શાવેલ દોષ ઉપરાંત એક વધારાનો દોષ એ છે કે સ્થાનિવર્ભાવ અને પ્રત્યયલક્ષણ સૂત્રો ન કરીને સ્થાનિસંજ્ઞાડમૂતાનધિૌ એમ સૂત્ર કરીએ તો પ્રત્યયો પ્રત્યક્ષ એ મૂળ સૂત્ર બીજું જ સૂત્ર થઈ જાય છે. 72 તો પછી સૂત્રકારે પ્રત્યકોને પ્રત્યક્ષમ્ એમ સૂત્ર કર્યું છે તેમ જ ભલે રહે, પરંતુ તેમ કરવાથી વા. (૯,૧૦) માં નિર્દેશેલ દોષ એમના એમ જ રહેશે એમ દલીલ છે 73 ડિસંપુષ્પો: એ સૂત્રમાં ઢિ પર થતાં – લોપ નથી થતો એમ કહ્યું છે, પરંતુ આગળ જોયું તેમ દિલ પર થતાં પદ સંજ્ઞા થતી જ નથી કારણ કે એ સંજ્ઞા તેનો બાધ કરે છે. તેથી ન લોપનો પ્રસંગ જનથી છતાં સૂત્રકારે – લોપનો નિષેધ કર્યો છે તેથી જ્ઞાપન થાય છે કે પ્રત્યયલક્ષણથી મ સંજ્ઞા થતી નથી. આ પ્રમાણે દલીલ કરીને પરિહાર કરશે.[વા.૧૫,તેનું ભાષ્ય]. 74 રિવીઃ જે કાર્યનો અતિદેશ કરવામાં આવ્યો હોય તે કાર્યનું જેમાં વિધાન કરવામાં આવ્યું હોય તે ઉપદેશ શાસ્ત્ર.અહીં હૃવસ્થ૦ (૬-૧-૭૧) અને હા (૬-૪-૨) એ બે ઉપદેશ શાસ્ત્ર છે તેમાં દીર્ઘ વિધાયક શાસ્ત્ર પર છે તેથી વિપ્રતિષેધ થઇને દીર્ઘ થશે તુ નહીં થાય, કારણ કે પ્રત્યય વિદ્યમાન હોય ત્યારે જે કાર્ય થાય છે તે કાર્ય પ્રત્યાયનો લોપ થવા છતાં થાય છે? એમ સૂત્રનો અર્થ છે. તેથી જેમ પરિવીર માં પ્રત્યય વિદ્યમાન હોવાથી દીર્ઘ કાર્ય જોવામાં આવે છે તેમ પરિવીઃ માં પણ દીર્ધ જ થશે તુ નહીં થાય. 75 (વા.૧) માં વિમર્થ પુનવિમુક્યો એમ પ્રશ્ન કર્યો હતો. તેમાં આ સૂત્ર પાછળની તાર્કિકતા, આશય વિશે પૂછ્યું છે. અહીં તેનાં પ્રયોજન, હેતુને લગતો પ્રશ્ન છે તેથી પુનરુક્તિ થતી નથી. તેથી જ પૂર્વ પ્રશ્નના ઉત્તરમાં સન્તારલ્યાનાહૂ રાસ્ત્રિયા એમ કહીને સૂત્ર કરવાનું પ્રયોજન બતાવ્યું છે. 16 (વા. ૧૪) માં નુમ નમામી એ જુદાં જુદાં પદ છે અને મથુરાહો એમ જે કહ્યું છે તે જેનો જયાં સંભવ હોય તે ત્યાં લેવાનું છે. જેમ કે અન્ને ગ્રી વગેરેમાં રિકોપ, અયોવગેરેમાં પ્રવૃત્ત લોપ, એમ જે જયાં લાગુ પડતું હોય ત્યાં તે લેવાનું છે. ५३७ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy