SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ (આવતો), કારણ કે ત્યાં (અનાતિ એમ કહીને) પ્રકૃતિભૂત તદ્ધિતનું ગ્રહણ કરવામાં આવ્યું છે. 21 આ બધા (દોષો)નો પરિહાર છે :- વિધિ શબ્દ મૂકવાનું એ પ્રયોજન કહ્યું કે જેથી વિધિમાં પ્રકૃતિનો આશ્રય ન લીધો હોય તો પણ પ્રત્યેક વિધિમાં સ્થાનિવ- ભાવ થઇ શકે અથવા તો સ્થાનિવર્ભાવ ભલે અવિશિષ્ટ રીતે થાય.?? પણ અમે કહ્યું છે કે પ્રકૃતિનું ગ્રહણ હોય કે ન હોય) એમ અવિશિષ્ટ રીતે સ્થાનિવર્ભાવ થતો હોય તો લોપ અને ન્ આદેશ થયા પછી ગુરુ (સંજ્ઞાનો કારણભૂત સંયોગસંજ્ઞા) વિધિ સિદ્ધ નહીં થાય, વળી (જયાં) પ્રતિષધ કર્યો છે ત્યાં ક્રિર્વન વગેરે (નું ગ્રહણ કરવું પડશે.), વરૂ નો લોપ (કહેવામાં આવ્યો હોય તે વિધિ)માં સુ% (એમ) કહેવું પડશે),હનું નો હૂ આદેશ (થાય છે એમ કહેવું પડશે),(એ દોષ આવશે).એ દોષ નથી .પ્રથમ તો અવિશિષ્ટ રીતે સ્થાનિવભાવ થતો હોય તો લોપ અને થ આદેશ થયા પછી ગુરુ (સંજ્ઞાનો કારણભૂત સંયોગસંજ્ઞા) વિધિ સિદ્ધ નહીં થાય, તેમાં તો) અથવા તો સંયોગ એ પૂર્વનો જ વિધિ નથી” એમ કહ્યું છે.??? વળી (જયા) પ્રતિષેધ કર્યો છે ત્યાં દિર્વવન વગેરે નું ગ્રહણ કરવું પડશે), તે તો સૂત્રમાં જ કહ્યું છે. વર્ષ નો લોપ (કહેવામાં આવ્યો હોય તે વિધિ)માં સુ (એમ) કહેવું પડશે),તે પણ સૂત્રમાં મૂક્યો જ છે.હન નો ધૂ આદેશ થાય છે એમ કહેવું પડશે), એ દોષનો પરિવાર સાતમા(અધ્યાય)માં કરશે 225 न पदान्तद्विर्वचनवरेयलोपस्वरसवर्णानुस्वारदीर्घजश्चर्विधिषु ॥११॥५८ ॥ पदान्तविधि प्रति न स्थानिवदित्युच्यते तत्र वेतस्वानिति रुः प्राप्नोति । नैष दोषः। भसंज्ञा बाधिका भविष्यति तसौ मत्वर्थे इति। अकारान्तमेतद्भसंज्ञा प्रति। पदसंज्ञा प्रति सकारान्तम्। ननु चैवं विज्ञायते यः संप्रतिपदान्त इति। कर्मसाधनस्य विधिशद्वस्योपादान एतदेवं स्यात्। अयं च विधिशद्वोऽ स्त्येव कर्मसाधनो विधीयते विधिरिति । अस्ति च भावसाधनो विधान विधिरिति। तत्र भावसाधनस्य પદાન્ત, બ્રિર્વચન,વરે, ર્ લોપ, સ્વર, સવર્ણ,અનુસ્વાર,દીર્ઘ, નરશું અને વિધિ કરવાના હોય ત્યારે (પરનિમિત્તક નારા સ્થાનિવત્ થશે) નહીં ૧.૧.૫૮ 22 મનતિ ને કારણે પ્રતિષધ થાય છે તેમાં પ્રસજયપ્રતિષેધનો આશ્રય લઇને એટલે કે આ પર હોય ત્યારે સ્ લોપ નિષેધ કરવામાં આવ્યો છે એમ દલીલ હતી.જયારે તે શંકાનો નિરાસ કરતાં અનતિ ને પર્યદાસ તરીકે લઈને મા થી ભિન્ન પ્રકૃતિનો માપત્યસ્થ૦ માં આશ્રય લીધો છે તેથી અહીં ન્યૂ લોપ થઈ શકશે, કારણ કે માર્ગ માં પણ મા થી ભિન્ન તદ્ધિત (ગ) પર છે એટલે કે સ્થાની માં નથી પણ માં છે તેથી – લોપ થશે. 222 સૂત્રમાં પ્રકૃતિનું ગ્રહણ કર્યું હોય ત્યાં સ્થાનિવર્ભાવ થાય છે એ પક્ષ સ્વીકારવામાં આવે તો વિધિ શબ્દનું ગ્રહણ કરવા રૂપી અધિક પ્રયત્ન કર્યો છે તેથી સ્વાશ્રય કાર્યની નિવૃત્તિ સિદ્ધ થતી હતી તેથી હવે અથવા એમ કહીને અન્ય પક્ષનો એટલે કે વિધિ સૂત્રમાં પ્રકૃતિનો આશ્રય લીધો હોય કે ન લીધો હોય તો પણ પરનિમિત્તક નારા સ્થાનિવત્ થાય છે એ પક્ષનો પ્રસ્તાવ કરે છે.એ દારા કહેવા માગે છે કે પ્રકૃતિનું ગ્રહણ કર્યું હોય કે ન કર્યું હોય તો પણ સ્વાશ્રયની નિવૃત્તિ થાય છે જ. 23 સંયોગ સંજ્ઞા સમુદાય એટલે કે અનન્તર રહેલા હજૂ સમુદાય પર આધારિત છે તેથી તેને મારવિધિ એમ કહ્યું છે. વાસ્તવમાં ડુત ત્રિપાદીમાંનો છે તેથી પૂર્વત્રસિદ્ધ ન સ્થાનિવતા જુઓ ન પાન્ત ઉપરની પૂર્વગ્રાફિક્રે રા(વા.૩)] એ વાર્તિક દ્વારા પણ આ કાર્ય સિદ્ધ થઇ શકે છે. સૂત્રમાં ગ્રહણ કર્યું છે એટલે કે ન પન્તિ એ સૂત્રમાં ર્વિજન શબ્દનું ગ્રહણ કર્યું જ છે તે ઉપરથી સૂચવાય છે કે સ્થાનિવર્ભાવ અવિશિષ્ટ રીતે થાય છે. 24વસોપ૦ એ વિશે (વસત્તિા ) સુવા સુિિહ!ગુહામત્મને ન્યા (૭-૩-૭૨--૭૩)માં વન લોપ થાય છે એમ કહ્યું જ છે. કન-કાર પર હોય તો હન ના હૃ-કારનો વર્ગ આદેશ થાય પરંતુ H-કાર લોપ સ્થાનિવત્ થાય તો તેનું વ્યવધાન થશે એ શંકાનો પરિહાર કરતાં ભાષ્યકારે સાતમા અધ્યાયમાં હિહિન્તક્ઝિક્યૂષા (૭-૩-૫૪)ના ભાગમાં] કહ્યું છે. વનસ્ મવતિ- - -ન તિા તેથી સ્થાનિવ - ભાવને કારણે વ્યવધાન થવા છતાં શ્રુતિકૃત આનન્તર્યનો આશ્રય લેવાથી દોષ નહીં આવે. (જુઓ તથાનિન્તી શ્રુતિત નિપતિતાશ્રી સ્થાનિવદ્વિીવરાત્રિને તુ યનાન્તર્થ તવિધતિ વનસામથ્થતા એ સૂત્ર પર કા., ક એ જ ઉદ્ધરે છે.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy