SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ किमर्थं पुनरिदमुच्यते। स्थान्यादेशपृथक्त्वादादेशे स्थानिवदनुदेशो गुरुवद् गुरुपुत्रे यथा ॥१ ॥ अन्यः स्थान्यन्य आदेशः । स्थान्यादेशपृथक्त्वादेतस्मात्कारणात्स्थानिकार्यमादेशे न प्राप्नोति । तत्र को दोषः । आङो यमहन आत्मनेपदं भवति हन्तेरेव स्याद्वधेर्न स्यात् । इष्यते च वधेरपि स्यादिति तचान्तरेण यत्नं न सिध्यति। तस्मात्स्थानिवदनुदेशः। एवमर्थमिदमुच्यते गुरुवद् गुरुपुत्रे यथा । तद्यथा गुरुवदस्मिन्गुरुपुत्रे वर्तितव्यमिति गुरौ यत्कार्यं तद् गुरुपुत्रेऽतिदिश्यते । (પ્રતિષેધ કરવાનું ) શું પ્રયોજન? ' પ્રીવ્યા ક્ષીત્વ માં પ્રત્યય પર થવાને કારણે કરન થાય. “ પણ આસૂત્ર શા માટે ઉચ્ચારવામાં આવે છે? ક ‘ગુરુપુત્ર પ્રત્યે ગુરુ જેવો વ્યવહાર કરવો' એમ જેવી રીતે કહેવામાં આવે છે, તે રીતે સ્થાની અને આદેશ (નું સ્વરૂપ ) ભિન્ન હોય છે તેથી આદેશ સ્થાની જેવો હોય છે એમ કહ્યું છે ॥ ૧॥ સ્થાની જુદો હોય છે અને આદેશ (પણ) જુદો હોય છે. (આમ) સ્થાની અને આદેશ બન્ને ભિન્ન છે. એ કારણે સ્થાનીને લગતું કાર્ય આદેશને લાગુ પડતું નથી.(લાગુ ન પડે) તેમાં શો વાંધો છે? આડો યમદનઃ । પ્રમાણે જે આત્મનેપદ થાય છે ? તે હર્ ધાતુને જ થશે,(તેના આદેશ) વધ્ ને નહીં થાય અને વપ્ ને પણ થાય તે ઇષ્ટ છે પરંતુ ખાસ પ્રયત્ન વિના તે (આત્મનેપદ) સિદ્ધ થઇ શકે તેમ નથી તેથી ‘(આદેશ) સ્થાની જેવો હોય છે’ એમ કહ્યું છે ,(એટલે કે) એ માટે આ (સૂત્ર) કરવામાં આવ્યું છે. જેમ ‘ગુરુની જેમ ગુરુપુત્ર તરફ’ એમ (અતિદેશ કરવામાં આવે છે) તે રીતે, (એટલે કે) ‘આ ગુરુપુત્ર પ્રત્યે ગુરુની જેમ વર્તન કરવું’ એમ ગુરુ પ્રત્યે જે જે કરવાનું હોય તેનો ગુરુપુત્રને અનુલક્ષીને અતિદેશ કરવામાં આવે છે. एवमिहापि स्थानिकार्यमादेशेऽतिदिश्यते ॥ नैतदस्ति प्रयोजनम् । लोकत एतत्सिद्धम् । तद्यथा । लोके यो यस्य प्रसङ्गे भवति लभतेऽसौ तत्कार्याणि , तद्यथा । उपाध्यायस्य शिष्यो याज्यकुलानि गत्वाग्रासनादीनि लभते । यद्यपि तावल्लोके एष दृष्टान्तो दृष्टान्तस्यापि तु पुरुषरम्भो निवर्तको भवति । '' આગળ ક્રૂર્ હૈ યોનનમ્। એમ કહીને વિધિ શબ્દનું ગ્રહણ કરવાનું પ્રયોજન કહ્યું છે,યારે અહીં વિઃ યોનનમ્। એ પ્રશ્ન દ્વારા પૂછવા માગે છે કે સૂત્રમાં વિધિ સબ્દ મૂક્યા પછી અઝાબવઃ વિધિ । એ અર્થ કર્યો તેનું શું પ્રયોજ્ય છે? અર્થાત્ એ પ્રમાણે અર્થ કરીને શું સિદ્ધ કરવા માગો છો ? 14 સૂત્રમાં વિધિ શબ્દનું ગ્રહણ ન કરતાં અનન્ એટલું જ કહ્યું હોય તો હ્ર સૃષ્ટઃ વગેરેમાં, જયાં કાર્યમાં પ્રધાનતયા અર્થાત્ સ્વતંત્ર રીતે અત્ નો આશ્રય લેવામાં આવ્યો હોય ત્યાં નિષેધ લાગુ પડશે, પરંતુ ગધંધાતુઐક્ ૦ થી જેટ્ આગમ રૂપી કાર્ય થાય છે ત્યાં વનો સ્વતંત્ર રીતે આશ્રય લેવામા નથી’ આવ્યો, કારણ કે મનાવે એ ચર્જા, ગાવિ રિયન્સ) એમ બહુવ્રીહિ છે તેથી વિશેષણ છે અને અન્ય પદાર્થ પ્રત્યય પ્રધાન છે આમ વય ગૌણ છે તેથી નિષેધ લાગુ નહીં પડે. પરિણામે કીય, સ્તન્ય જેવામાં ઘેંટુ આગમ ચણાનો પ્રસંગ આવશે. ટીપ્ ને સમાનતુંજ્યોઃપૂર્વવાહે। પ્રમાણે થતા વા ને સ્થાને સમાનેઽનપૂર્વે સવો સ્વપ્। મુજબ સ્વપ્ (7) પ્રત્યય લાગશે. આ ય આદેશ એ સ્થાની વા છે એમ સ્થાનિવદ્ભાવથી સમજાય તો ર્ આગમ થવાનો પ્રસંગ આવશે,કારણ કે વા અનેકાટ્ છે, પરંતુ વિધિ એ સમાસમાં ઉત્તરપદ લોપ થયો છે એટલે કે અબવ વિધિ અધિક એમ પદલોપી સમાસ છે એમ સ્વીકારવામાં આવે તો સ્થાનિયદ્ભાવનો નિષેધ આ દૃષ્ટાન્તોમાં પણ લાગુ પડશે, કારણ કે વિધિ એ સત્ઝાશ્રય વિધિ છે,એટલે કે વર્લ્ડ રૂપી અહ્ પર આધારિત છે તેથી ટૂ નહીં થાય અને ઇષ્ટ રૂપો સિદ્ધ થશે. 15 પ્રશ્નનો આશય એમ છે કે સ્થાનીને બદલે મૂકાય છે તેથી સ્થાનીના ધર્મ આદેશને પ્રાપ્ત થાય છે પરિણામે સ્થાનીને અનુલક્ષીને કહેવામાં આવેલાં કાર્યો આદેશને પ્રાપ્ત થશે તેથી આ સત્ર રચવાની કંઇ જરૂર નથી. “સ્થાની અને આદેશ ભિન્ન છે એમ સ્વીકારીને જ કહ્યું કે સ્થાનીનું સ્થાન પ્રાપ્ત કરવાથી આદેશને સ્થાનીને લગતાં કાર્ય પ્રાપ્ત થાય છે, જ્યારે અહીં કહે છે કે આદેશ અને સ્થાની ખિન્ન વસ્તુ છે તેથી સ્થાનીનું કાર્ય આદેશને પ્રાપ્ત થતું નથી એમ કેમ ? એ શંકાનો ઉત્તર એ કે ચાની જુદો છે અને આદેશ જુદો છે એટલે કે સ્થાનીનું જે સ્વરૂપ છે તે જુદું છે અને આદેશનું જે સ્વરૂપ છે તે પણ જુદું છે અને સૂત્રકારે સ્વ રૂપ રાહ્ત્વ ॰ એમ કહ્યું છે તેથી એક સ્વરૂપવાળાને ઉદ્દેશીને કહેલું કાર્ય તેનાથી ભિન્ન સ્વરૂપવાળા શબ્દને લાગુ ન પડી શકે. તેથી સ્થાનીનું સ્થાન પ્રાપ્ત કરવા છતાં વ્યાકરણ શાસ્ત્રમાં આદેશને સ્થાનીનું કાર્ય પ્રાપ્ત થતું નથી પણ એ કાર્ય પ્રાપ્ત થઇ શકે તે માટે આ સૂત્ર દ્વારા સ્થાનીના કાર્યનો આદેશ વિશે અતિદેશ કરવામાં આવ્યો છે. 7 નોંધ (૪). Jain Education International ४२७ For Personal & Private Use Only www.jainellbrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy