SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ किं पुनस्तत्। चेता स्तोता। प्रमाणतोऽकारो गुणः प्राप्नोति स्थानत एकारौकारौ। पुनः स्थानग्रहणादेकारोकारौ भवतः। अथ तमन्ग्रहणं किमर्थम् । झयो होऽन्यतरस्याम् इत्यत्र सोष्मणः सोष्माण इति द्वितीयाः प्रसक्ता नादवतो नादवन्त इति तृतीयाः। तमन्ग्रहणाद्ये सोष्माणो नादवन्तश्च ते भवन्ति चतुर्थाः । वाग्घासति त्रिष्टब्भसति ॥ किमर्थं पुनरिदमुच्यते। स्थानिन एकत्वनिर्देशादनेकादेशनिर्देशाच्च सर्वप्रसङ्गस्तस्मात्स्थानेऽन्तरतमवचनम् ॥१॥ स्थान्येकत्वेन निर्दिश्यते। अक इति। अनेकश्च पुनरादेशः प्रतिनिर्दिश्यते दीर्घ इति। स्थानिन एकत्वनिर्देशादनेकादेशनिर्देशाच्च सर्वप्रसङ्गः। सर्वे सर्वत्र प्राप्नुवन्ति । इष्यते चान्तरतमा एव स्युरिति तच्चान्तरेण यत्न न सिध्यति तस्मात्स्थानेऽन्तरतमवचन नियमार्थम्। તે વળી શું છે? રેતા સ્તોતા માં પ્રમાણની દૃષ્ટિએ (ગુણ તરીક) -કાર થવાનો પ્રસંગ આવે છે, પરંતુ આ સૂત્રમાં) ફરીથી થાન (શબ્દ) મૂક્યો છે તે કારણે -કાર અને મો-કાર એ બે જ અનુકમે ગુણ) થશે. તો હવે તમન્ કેમ લગાડયો છે એટલા માટે કે સૂચો દોડ -જેતરમાં એ (સૂત્ર પ્રમાણે) વાદક્ષિત્તિ ત્રિપુમતિ | માં ઉષ્માક્ષરને સ્થાને ઉષ્માક્ષર થાય તો (વર્ગનો) બીજો વર્ણ થવાનો પ્રસંગ આવે, અને નાદપ્રયત્નવાળાને સ્થાને નાદપ્રયત્ન યુક્ત વર્ણ થાય તો (વર્ગનો) ત્રીજો વર્ણ થાય, પરંતુ સૂત્રમાં તમન્ મૂકવાને કારણે (વર્ગના) જે ઉષ્મ તેમ જનાદ પ્રયત્ન યુક્ત છે તે ચતુર્થ (વર્ષ) થાય છે. આ (સૂ) શા માટે ઉચ્ચારવામાં આવ્યું છે? સ્થાની એક જ દર્શાવ્યો છે પરંતુ આદેશ અનેક દર્શાવવામાં આવ્યા હોવાથી બધા (આદેશ) થવાનો પ્રસંગ આવે છે તેથી (નિયમ માટે) થાનેડાન્તરતમ (એ સૂત્ર) ઉચ્ચારવામાં આવ્યું છે ||૧|| સ્થાનમાં માત્ર મા એમ કહીને) એકનો નિર્દેશ કર્યો છે. જયારે તેની સામે હીઃ એમ કહીને) આદેશો અનેક નિર્દેશ્યા છે. આમ માત્ર એક જ સ્થાનીનો નિર્દેશ હોવાથી અને અનેક આદેશોનો નિર્દેશ કરવામાં આવ્યો છે તેથી બધા (આદેશ થવા) નો પ્રસંગ આવે છે. એટલે કે બધા આદેશ બધે જ પ્રાપ્ત થાય છે. પરંતુ સૌથી સમાન હોય તેવા આદેશ થાય તે ઈષ્ટ છે તેથી અને ખાસ પ્રયત્ન વિના તે સિદ્ધ ન થઇ શકે તેથી નિયમ માટે સ્થાનેડાન્તરતમ (એ સૂત્ર ઉચ્ચારવામાં આવ્યું છે). 123 વાજૂ દતિ-- ફ નોડત્તો થી વા| દક્ષતિ એ સ્થિતિમાં હૃ-કારની પૂર્વે ન-કાર એ સદ્ વર્ણ આવ્યો છે તેથી સો હો પ્રમાણે વિકલ્પ પૂર્વસવર્ણ આદેશ થશે.તો – ને સ્થાને કયો વર્ણ મૂકાશે ? ટૂ ઉષ્માક્ષર છે તેથી પૂર્વસવર્ણ પણ ઉષ્માક્ષર હોવો જોઇએ. તે રીતે કંઠસ્થાનનો દ્વિતીય વર્ણ સ્ થાય,પરંતુ સ્નો બાહ્યપ્રયત્ન નાદ છે જ્યારે રત્ નો બાહ્યપ્રયત્ન શ્વાસ છે. જો શ્વાસને લક્ષમાં લઈને પૂર્વસવર્ણ મૂકવાનો હોય તો કંઠસ્થાનનો તૃતીય વર્ણ ન થાય પરંતુ તે ઉષ્માક્ષર નથી તેથી જે આન્તર તેમ જ બાહ્ય બન્ને પ્રયત્નની દૃષ્ટિએ હૃ-કાર જેવો હોય, સૌથી વધુ સદુશ હોય એટલે કે અંતરતમ હોય તે વર્ણ થવો જોઇએ અને એવો વર્ણ તો કંઠસ્થાનનો ચતુર્થ વર્ણ દૂ છે. આમ અંતરતમ હોવાથી દૂ થતાં વાદાસતિ એ ઇષ્ટ સન્ધિ થશે. અને ત્વએ આન્તર્ય જરૂર છે પરંતુ તો ટૂ નો અન્તરતમ છે તેથી તે થશે અને જે સ્ટેજ સદુશ હતા તે ન થયા.એ તમન્ નું ગ્રહણ કરવાનું ફળ છે. 124મ: એમ કહીને સ્થાનીનો નિર્દેશ કર્યો છે તેમાં વાસ્તવમાં મ, ૩ ઇત્યાદિ અનેક સ્થાની છે છતાં ઉપલબ્ધ પ્રયોગમાં તો એક એક સ્થાની જ હોય છે પણ તેના આદેશ ઘણા હોય છે અને તે બધા જ વારા ફરતી થવાનો પ્રસંગ આવે.એ સ્થિતિમાં સૂત્રમાં અન્તરતમ એમ તમન્ નું ગ્રહણ કર્યું છે તે દ્વારા સૌથી સદૃશ હોય તે જ આદેશ થાય એમ નિયમન થશે. સ્થાની ભૂત છે, અસ્તિત્વમાં આવેલો છે તેથી મા: એમ એકવચનમાં નિર્દેશ કર્યો છે પણ આદેશ ભાવ્યમાન છે, હવે થવાનો છે તેથી ટી એમ બહુવચનમાં નિર્દેશ છે.. લોકમાં મૃપિંડમાંથી આકાર બનાવ’ એમ કહે ત્યારે પિંડ એક હોય છે તેથી પિડનો એક તરીકે નિર્દેશ કરવામાં આવે છે, અને તેના આકાર બનાવે ત્યારે તેના અનેકપણાનો ખ્યાલ આવે છે તે રીતે અહીં પણ દીર્ઘ ભાવ્યમાન છે અને એક એક મ ના એક સવર્ણ દીર્ઘ એક પછી એક થવાનો પ્રસંગ આવે છે તેથી અનેક છે તેમ કહ્યું છે (ભર્ત.પૃ.૨૯૫)કારણ કે દીર્ઘ ઘણા છે. ३८४ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy