SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ अवयवषष्ठ्यादीनां च नियमस्याप्राप्तिः। किं कारणम्। योगस्यासंदिग्धत्वात् ॥ संदेहे नियमो न चावयवषष्ठ्यादिषु संदेहः। किं वक्तव्यमेतत्। न हि। कथमनुच्यमान गस्यते। लौकिकोऽयं दृष्टन्तः। तद्यथा। लोके कंचित्कश्चिपृच्छति ग्रामान्तरं गमिष्यामि पन्थान मे भवानुपदिशत्विति । स तस्मा आचष्टे। अमुष्मिन्नवकाशे हस्तदक्षिणो ग्रहीतव्योऽमुष्मिन्नवकाशे हस्तवाम इति। यस्तत्र तिर्यक्पथो भवति न तस्मिन्संदेह इति कृत्वा नासावुपदिश्यते। एवमिहापि संदेहे नियमो न चावयवषष्ठ्यादिषु संदेहः॥ अथवा स्थानेऽयोगा स्थानेयोगा। किमिदमयोगेति। अव्यक्तयोगायोगा । अथवा योगवती योगा। का पुनर्योगवती। यस्या बहवो योगाः। कुत एतत्। भूम्नि हि मतुब्भवति ॥ અવયવ વગેરેના અર્થમાં ષષ્ઠીનો પ્રયોગ હોય તેવાં સૂત્રો)ને (પછી ચાવો ! એ) નિયમ લાગુ પડતો નથી. તેનું શું કારણ? એ કારણ કે તેને લગતું સૂત્ર અસંદિગ્ધ હોય છે.( પઠી ચાનો એ) નિયમ તો જયારે સંદેહ હોય ત્યારે પ્રાપ્ત થાય છે, પરંતુ સૂત્રમાં) અવયવ વગેરેના અર્થમાં ષષ્ઠીનો પ્રયોગ કરવામાં આવ્યો હોય ત્યારે સંદેહ રહેતો નથી. શું એ કહેવું પડશે? "ના રે. તો પછી કહ્યા વિના શી રીતે સમજાશે? આ એક વ્યાવહારિક દૃષ્ટાન્ત છે. તે એ કે જેમ કોઇ (માણસ) કોઇને પૂછે કે મારે બીજે ગામ જવું છે તો આપ મને રસ્તો બતાવો. ત્યારે તે (માણસ) પૂછનારને કહે છે? અમુક જગ્યાએ જમણે હાથ છ જવાનું પછી અમુક જગ્યાએ ડાબે હાથ’ તેમાં જે સીધો રસ્તો આવે છે તેમાં સંદેહ નથી થતો તેથી કરીને તે વિશે તેને ઉપદેશવામાં આવતો નથી. તે રીતે અહીં પણ જયાં સંદેહ થાય ત્યાં (પુષ્ટી થાનેયો / એ) નિયમ છે, પરંતુ અવયવ ષષ્ઠી વગેરેમાં સંદેહ થતો નથી. અથવા નેજો એટલે ચાને ગયો To: આ મોડા એ શું છે? અચો અસ્પષ્ટ સંબંધવાળી અથવા યોગા એટલે યોગવતી.00 યોગવતી એટલે વળી શું? જેને ઘણા યોગ (એટલે કે સંબંધો) હોય છે. તે શા ઉપરથી? તુન્ પ્રત્યય ‘બહુ’ના અર્થમાં પણ છે. 99 એટલે કે આ સૂત્રની અવયવષષ્ઠીયુક્ત સૂત્રોમાં ઉપસ્થિતિ થતી અટકાવવા માટે ખાસ વિધાન કરવું પડશે કે અવયવષષ્ઠીવાળાં સૂત્રો. અસંદિગ્ધ હોય છે તેથી ત્યાં સ્થાનષષ્ઠી સૂત્રનો નિયમ પ્રાપ્ત નહીં થાય. 100 હસ્તક્ષણઃ જો કેહતો ક્ષો વા એ વિગ્રહનો બહુવ્રીહિ છે તેથી સતીવિરોષ વદુવાહ સૂત્ર ઉપરની વા.સર્વનામો પસંધ્યાનમ્ | પ્રમાણે સિન એ સર્વનામનો પૂર્વનિપાત થવો જોઇએ છતાં અહીં પરનિપાત કર્યો છે પરંતુ ભાખ્યકારનું વચન હોવાથી તે સાધુ પ્રયોગ છે ( માનવનીત્સર્વનાત્રોડા પનિષાતઃ ૐ ૦). ion સં દેહ લેય ત્યાં જ સ્પષ્ટતા કરવી પડે. જેમ કે કોઇ અજાણી વ્યક્તિ રસ્તો પૂછે ત્યારે જયાં ડાબી જમણી બન્ને બાજુએ રસ્તો જતો હોય ત્યાં જમણે કે ડાબે હાથ વળજો એમ સ્પષ્ટ કરવું પડે, પરંતુ જયાં રસ્તો પોતે એક જ બાજુ, માત્ર ડાબી કે જમણી તરફ ફંટાતો હોય ત્યાં ત્યાં અજાણ્યો માણસ પણ વગર સૂચનાએ ડાબી કે જમણી, જે બાજુ રસ્તો જતો હોય તે પ્રમાણે વળશે. 102 મા જેને કોઈ વિશિષ્ટ- નક્કી સંબંધ નથી તે, સંબંધ વિનાની એમ અર્થ નથી કારણ કે સંબંધ વિના ષષ્ઠી પ્રયોગ હોઇ ન શકે. તેથી ગયો એટલે મચાયો એમ સમાનાધિરાષિરે રાજપર્થિવાનામ્ ૦ એ વાર્તિક પ્રમાણે મધ્યમપદલોપી સમાસ કહી શકાય (છા) આથી સૂત્રાર્થ આમ થશેઃ જે અયોગ અર્થાત નિશ્ચિત સંબંધ ન દર્શાવતી હોય તે ષષ્ઠી શાન પદનો અર્થ બતાવશે. આથી જ કહો, કુપધાયા નોહતા જેવાં સ્થળે ષષ્ઠી અવયવ રૂપ ચોક્કસ અર્થ દર્શાવે છે. રાતઃ એટલે રાત્ ધાતુની અવયવભૂત (ઉપધા)નો અને નહિ એટલે મોઢું એ અંગની અવયવભૂત (ઉપધા)નો એમ નિશ્ચિત અર્થ સમજાય છે તેથી તે સૂત્રોમાં પ્રસ્તુત સૂત્ર ઉપસ્થિત નહીં થાય.પરંતુ દેશે થવા માં નિશ્ચિત અર્થયુક્ત ષષ્ઠી નથી તેથી ત્યાં આ સ્થાનષષ્ઠી સૂત્ર ઉપસ્થિત થશે અને જૂ ને સ્થાને’ એમ અર્થ સમજાશે. 101 યોગા સન્તિ અચાઃ રતિ યોગ મ આવિખ્યઃ ૦ થી મજૂ અને મનાવતઃ ૦ થી તાત્ લાગીને યોગા એટલે ચોકાવતી થયું છે. અહીં મનુન્ પુષ્કળ ભૂમા) ના અર્થમાં છે, કારણ કે ઉપર જોયું તેમ ષષ્ઠીને સંબંધ તો હોય જ છે, પરંતુ જેમ નોમાનું એટલે પુષ્કળ ગાયોવાળો તેમ અહીં જોગવતી એટલે ઘણા યોગ,સંબંધ યત એમ અર્થ સમજાશે, કારણ કે મત્કર્ષીય પ્રત્યયો અનેક અર્થમાં પ્રયોજાય છે (મમનિન્દ્રાકાંસાનું नित्ययोगेऽतिशायने। संसर्गेऽस्तिविवक्षायां भवन्ति मतुबादयः॥) ३७८ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy