SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ परवचनात्सिद्धमिति चेन्नापवादत्वात् ॥२॥ परवचनात्सिद्धमिति चेन्न। किं कारणम्। अपवादत्वात्। अपवादोऽयं योगः। तद्यथा। मिदचोऽन्त्यात्परः इत्येष योगः स्थानेयोगत्वस्य प्रत्यय -परत्वस्य चापवादः। विषम उपन्यासः। युक्तं तत्र यदनवकाश मित्करणं स्थानेयोगत्वं प्रत्ययपरत्वं च बाधत इह पुनरुभय सावकाशम्। कोड -वकाशः। टित्करणस्यावकाशः। टित इतीकारो यथा स्यात्। कित्करणस्यावकाशः। कितीत्याकारलोपो यथा स्यात्। प्रयोजनं नाम तद्वक्तव्यं यन्नियोगः स्यात्। यदि चाय नियोगतः परः स्यात्ततः एतत्प्रयोजन स्यात् । ‘પ્રત્યય પાછળ લગાડવામાં આવે છે તેથી સિદ્ધ થાય છે” એમ કહેવામાં આવે તો તે બરોબર નથી, કારણ કે (આ સૂત્ર) અપવાદ છે llરા ” પ્રત્યય ( જેને વિશે વિધાન કરવામાં આવ્યું હોય તેની) પાછળ લગાડવામાં આવે છે તેથી સિદ્ધ થાય છે એમ કહેવામાં આવે તો તે બરોબર નથી.શા માટે નથી)? કારણ કે (માન્તિૌ સૂત્ર) અપવાદ છે, એટલે કે જેમ મોડજ્યાત્વિરા એ સૂત્ર પછી ચાનેયો II તેમ જ પ્રત્યયઃ | વરધા એ સૂત્રોનો અપવાદ છે તેમ આ સૂત્ર (રહ્યા નો) અપવાદ છે. આ દુષ્ટન્ત સમાન નથી, કારણ કે (પ્રત્યયને) મ-કાર તૂ તરીકે લગાડ્યો હોય ત્યારે તેને અન્યત્ર અવકાશ નથી હોતો તેથી (મોડર્ન્સાત્વિ: એ સૂત્ર) થી થાય તેમ જ પ્રત્યયઃ પુરક્ષા એ સૂત્રોનો બાધ કરે તે યોગ્ય છે, પરંતુ અહીં તો (દિ અને વિન્) બન્નેને અવકાશ છે. (આ ટિસ્ અને ત્િ ને) ક્યાં અવકાશ છે? ટિતુ કરવાનું પ્રયોજન એ કે તેથી ત્િ પ્રત્યયાન્તને (દિલ્લાન્ ૦ પ્રમાણે સ્ત્રી પ્રત્યય) () થઇ શકે. ત્િ કરવાનું પ્રયોજન એ કે ત્િ પ્રત્યય પર થતાં માં- કારનો લોપ થઇ શકે. પ્રયોજન તો તેને કહેવાય કે જેનિયમ પ્રમાણે હોય, જે કોઇ પ્રત્યય (પૂર સૂત્રમાંના) વિધિ પ્રમાણે પાછળ. લગાડવામાં આવે તો તેને તિ) કરવાનું એ પ્રયોજન થાય. 32 પ્રકૃત સૂત્ર પશ્ચા નો અપવાદ છે અને જયારે માત્ર બાધ્યની જ અપેક્ષા હોય ત્યારે ઉપર કહેલો પુરતાપવાદ્રિ ન્યાય લાગુ પડતો નથી . પરિણામે પરથી એમ સૂત્રકારે કહ્યું છે તેથી પ્રતિષેધ નહીં કરવો પડે તેમ કહેવું ઉચિત નથી. તેથી જેમ મિત્રોડા –રા એ સૂત્ર પછી ચાનેજો તથા પ્રત્યયઃા પર એ બન્નેનો અપવાદ છે તેમ આ સૂત્ર પણ બન્નેનો બાધ કરશે. 33 મિ. સૂત્ર સાવકાશ થાય તે માટે સ ભ્યઃ શ્રા નપુંસવસ્થ સવા વગેરે સૂત્રોમાં ક્ષમ, નુમ વગેરેને મિત્ કર્યા છે, કારણ કે એ મિત્ કર્યા છે તેને એ સૂત્ર સિવાય બીજો કોઇ સ્થળે અવકાશ નથી.આમ મિત્ત્વ અનવકાશ હોવાથી મિ. સૂત્ર ષષ્ઠી થાનેયો (થી થતા સ્થાન -યોગત્વ) અને પ્રત્ય: પશ્ચા (થી થતા પ્રત્યયપરત્વ) એ બન્નેનો બાધ કરશે તેથી શ્રમ , નમ્ વગેરે અંત્યને સ્થાને અથવા તો પર ન થતાં અંત્ય મર્ પછી થશે. પરંતુ મારાન્તી સૂત્ર ટિ, વિન્ પ્રત્યયોને લાગુ પડશે એવી શંકા કરીને પ્રત્યયપરત્વનો ત્યાં નિષેધ કરવો જોઇએ એમ કહેવું યોગ્ય નથી, કારણ કે તે પ્રત્યયોનું દિત્ત્વ અને પિત્ત્વ અનવકાશ નથી. જેમ કે રેખા પ્રમાણે એ દિત્ પ્રત્યય થાય છે તે ટિઢા- મૂળ વગેરે સૂત્રને કારણે સ્ત્રીલિંગમાં રજૂ થાય તે રીતે સાવકાશ છે, જયારે માતોડનુપ પ્રમાણે થતો જ એ રિ પ્રત્યય ન જેવામાં માતો હોવઃ ટિ વા પ્રમાણે અંગના મા-કારના લોપ દ્વારા સાવકાશ છે. આમ પ્રત્યયનું દિર્ઘ અને વિન્દ્ર સાવકાશ છે તેથી માથજોૌ સૂત્ર પ્રત્યય -પરત્વનો બાધ નહીં કરી શકે. પરંતુ આગમને લગતું દિત્ત્વ અને પિત્ત અનવકાશ છે તેથી એનામત. (કોઇ સૂત્ર અવશ્ય પ્રાપ્ત હોય ત્યાં અન્ય કોઇ સૂત્ર કરવામાં આવ્યું હોય તો તે અવશ્ય પ્રાપ્ત થનાર સૂત્રનો બાધ કરે છે એ) ન્યાય પ્રમાણે પ્રકૃત સૂત્ર ઘી ચાને યોII નો જ અપવાદ થશે. આ દલીલ સર્વોપવાદીની છે. એ કહે છે કે દિ વગેરેના પરત્વને લગતો નિયમ હોય તો આ પ્રયોજન કાયદેસરનું ન ગણી શકાય, પરંતુ દિત્ પર: મતિ' એમ કહ્યું નથી તેથી ટીપૂ લાગવો તે દિત્ કરવાનું અને મા-કાર લોપ થાય તે ત્િ કરવાનું પ્રયોજન છે તેમ કેવી રીતે કહી શકાય? એટલે કે પ્રત્યયનું ટિવે બન્ને પ્રકારે સાવકાશ છે છતાં પાશ્ચા એ સૂત્ર પર છે તેથી તેની પ્રવૃત્તિ થવાથી દિત્ પ્રત્યય પર થશે છતાં આ સૂત્ર મિત્રોની સાથે આવેલું છે તેથી સામાન્યતઃ જે બાધ્ય હોય તેનો વિચાર કરવો ઉચિત છે. આમ આ સૂત્ર સ્થાનેયોગત્વ અને પ્રત્યયપરત્વ બન્નેનો અપવાદ થશે તેમ સમજી શકાય છે તેથી પ્રતિષેધ કરવો જરૂરી છે. ३६० Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy