SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ कथं च प्राप्ते कथं वाऽप्राप्ते कथं वोभयत्र । यङीति वा नित्ये प्राप्तेऽन्यत्र वाऽप्राप्त उभयत्र वेति। अप्राप्ते। यङीतिनिवृत्तम् ॥ પ્રાપ્ત વાર इत उत्तरं या विभाषा अनुक्रमिष्यामः प्राप्ते ता द्रष्टव्याः। त्रिसंशयास्तु भवन्ति प्राप्तेऽप्राप्त उभयत्र वेति ॥ પ્રાપ્તવિભાષા કેવી રીતે થશે, અપ્રાપ્તવિભાષા કેવી રીતે થશે અથવા ઉભયત્રવિભાષા કેવી રીતે થશે? શો વહિ પ્રમાણે તેનો ) નિત્ય પ્રાપ્ત છે ત્યાં વિમા II થી વિકલ્પ કરવામાં આવે તો) પ્રાપ્તવિભાષા થશે, અન્યત્ર (થર્ સિવાયનાં સ્થળોએ નો સૂ પ્રાપ્ત નથી ત્યાં વિકલ્પ કરવામાં આવે તો) અપ્રાપ્તવિભાષા થશે અથવા(નો ટૂ નિત્ય પ્રાપ્ત થાય છે ત્યાં તેમ જજયાં નો ઝૂ પ્રાપ્ત નથી ત્યાં વિકલ્પ કરવામાં આવે તો) ઉભયત્રવિભાષા થશે. અહીં અપ્રાપ્તવિભાષા જ છે, કારણ કે ની નિવૃત્તિ થાય છે. પ્રાપ્ત વિભાષામાં ત્રણ સંશય થાય છે)ર૧ 33 હવે પછી જેનો કમપૂર્વક નિર્દેશ કરીશું તે પ્રાપ્ત વિભાષા છે તેમ જાણવું. પણ અહીં ત્રણ પ્રકારના સંદેહ થાય છે કે એ પ્રાપ્તવિભાષા છે, અપ્રાપ્તવિભાષા છે કે પ્રાપ્તાપ્રાપ્તવિભાષા છે? પરંતુ ચડજો ને થતું કાર્ય છે તેથી નિષેધ લાગુ નહીં પડે, પરિણામે પ્રત્યયલક્ષણ થશે). અહીં એક બીજી શંકા પણ થઇ શકે કે વનો લોપ થયો તે થોડા થી થયો છે તે સૂત્રમાં ક્ષત્રિયાર્ષએ પૂર્વ સૂત્રમાંથી સુ ની અનુવૃત્તિ થાય છે . હવે ન સુમતા એ સૂત્ર પ્રત્યયલક્ષણનો નિષેધ કરે છે વનો લોપ થયા પછી તેનો વિષય નહીં રહે પરિણામે થર્ ને કારણે કાર્ય ન થઇ શકે તેથી ૫ ના રેફનો ઝૂ આદેશ ન થવાનો પ્રસંગ આવશે. પરંતુ ન સુમતિ દ્વારા કરવામાં આવેલ નિષેધ અનિત્ય છે એ કારણે અથવા તો સ્ટોપ પ્રમાણે અત્ નો જુદો લોપ થાય છે તેમ સ્વીકારવાથી ૩ઃ પરિમ૦ પ્રમાણે સ્થાનિવભાવ માનવાથી ય નો વિષય રહેશે જ તેથી ર્ આદેશ. થઇ શકશે.) હવે જે જ વિમા એ સૂત્ર માંથી પતિ ની અનુવૃત્તિ ન કરતાં માત્ર ગ્રો ની જ અનુવૃત્તિ કરીએ તો અનાદ્રિ પ્રત્યયો પર થતાં ધાતુના રેફનો વિકલ્પ ન્ આદેશ થશે એમ અર્થ સમજાશે.. હવે રો હિા અને મન વિમા એ બન્ને સૂત્રો ત્રિપાદીમાંનાં છે તેથી વિભાષા અસિદ્ધ હોવાથી મૃત્વ નિત્ય થશે અને ૨ (૯) એ સમુદાયનો લોપ થયો હોવા છતાં ન ઝુમતા થી પ્રત્યયલક્ષણનો નિષેધ થાય છે એ કારણે મૃત્વ અપ્રાપ્ત છે ત્યાં વિભાષા થવાથી અપ્રાપ્તવિભાષા થશે.બીજી રીતે કહીએ તો અહીં પૂર્વવિપ્રતિષેધનો. આધાર લઈને ચર્નું રૂપ કરતાં – નિત્ય થાય તે જ ઇષ્ટ છે તેથી વિકલ્પ થર્ સિવાયનાં સ્થાને થશે. આમ નિત્ય – જયાં પ્રાપ્ત નથી ત્યાં વિભાષા થવાથી અપ્રાપ્તવિભાષા થશે. જેથી નિમિત્કઃ જેવાં રૂપ સિદ્ધ થશે. હવે જો પરવિપ્રતિષધ સ્વીકારવામાં આવે તો વિકલ્પ જ ઇષ્ટ થશે તેથી નિમિત્ર માં પ્રાપ્તવિભાષા થશે, કારણ કે જયાં – નિત્ય પ્રાપ્ત હતું ત્યાં વિકલ્પ થયો છે અને રિતિ, નિતિ જેવાંમાં નિત્ય ઋત્વ અપ્રાપ્ત છે ત્યાં વિભાષા થવાથી અપ્રાપ્તવિભાષા થઈને ઉભયત્રવિભાષા થશે.ઉપલબ્ધ લક્ષ્યોને ધ્યાનમાં રાખીને સિદ્ધાન્તી કહે છે કે અહીં હિ ની અનુવૃત્તિ ન કરીને પૂર્વવિપ્રતિષધ સ્વીકારવાથી અપ્રાપ્તવિભાષા જ થશે. 333 અત્યાર સુધી અપ્રાપ્તવિભાષા હોય ત્યાં ત્રિવિધ સંશય કેવી રીતે ઉદ્ભવે તેની સોદાહરણ ચર્ચા કરીને શંકાનો નિરાસ ક્ય. અહીંથી પ્રાપ્તરિભાષામાં પણ ત્રિવિધ સંશય ઉદ્ભવી શકે છે તેની ઉદાહરણ સહિત ચર્ચા કરીને અન્ત દરેકમાં સિદ્ધ કર્યું છે કે જે તે ઉદાહરણમાં પ્રાપ્તવિભાષા જ છે, સંશયને અવકાશ નથી. ३४१ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy