SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ यस्य पुनर्नित्याः शड़ा गालवग्रहणं तस्य पूजार्थ देशग्रहणं च कीर्त्यर्थम्। ननु च यस्यापि कार्यास्तस्यापि पूजार्थ गालवग्रहणं स्यादेशग्रहणं च कीर्त्यर्थम् ॥ तत्कीर्तने च द्वेधाप्रतिपत्तिः ॥ १८ ॥ तत्कीर्तने च द्वैधं शद्बानामप्रतिपत्तिः स्यात् । इच्छामश्च पुनराचार्यग्रहणेषु देशग्रहणेषु च द्वैधं शद्वानां प्रतिपत्तिः स्यादिति तच्च न सिध्यति ॥ अशिष्यो वा विदितत्वात् ॥१९॥ अशिष्यो वा पुनरयं योगः । किं कारणम् । विदितत्वात् । यदनेन योगेन प्रार्थ्यते तस्यार्थस्य विदितत्वात् । येऽपि ह्येतां संज्ञां नारभन्ते तेऽपि विभाषेत्युक्तेऽनित्यत्वमवगच्छन्ति । याज्ञिकाः खल्वपि संज्ञामनामारभमाणा विभाषेत्युक्तेऽनित्यत्वमवगच्छन्ति । तद्यथा । પરંતુ જે શબ્દોને નિત્ય માને છે તેને માટે (સૂત્રમાં જે) રુવ (નામનું) ગ્રહણ કર્યુ હોય તે સન્માનાર્થે છે અને પ્રાવાત્ (એમ) દેશનું (ત્રમાં)ગ્રહણ હોય તે પ્રખ્યાતિ (સૂચવવા) માટે છે. અમે કહીએ છીએ કે જેના મત પ્રમાણે સબ્દો અનિત્ય છે તેની દૃષ્ટિએ પણ (સૂત્રમાં જે) રુવ (નામનું) ગ્રહણ કર્યુ હોય તે સન્માનાર્થે થાય અને પ્રાશ્વામ્ ( એમ) દેશનું (સૂત્રમાં)ગ્રહણ હોય તે પ્રખ્યાતિ (સુચવવા) માટે હોઇ શકે 290 જો તેનો ઉલ્લેખ હોય તો (શબ્દોનાં) જિવિધ રૂપ સિદ્ધ નહીં થઇ શકે ૧૮ જાસૂત્રમાં તે (આચાર્ય કે દેશ)નો ઉલ્લેખઝા કરવામાં આવ્યો હોય તો શબ્દનાં રૂપો બે પ્રકારે સિદ્ધ નહીં થઇ શકે. પરંતુ આચાર્ય અને દેશનો સૂત્રમાં ઉલ્લેખ કર્યો હોય ત્યાં પણ શબ્દોનાં રૂપો બે રીતે થાય તેમ આપણે ઇચ્છીએ છીએ છતાં તે સિદ્ધ થતાં નથી 292 અથવા (અર્થ) જાણીતો હોવાથી (સૂત્ર) ન કરવું જોઈએ′ ||૧ ૯।। અથવા આ ( નવેતિ॰ )સૂત્ર કરવાની જરૂર નથી. શા માટે (જરૂર નથી) ? કારણ કે તે (નો વિષય) જાણીતો છે. આ (નવૃતિ વિમલા ।। સૂત્રધાર જે ઇચ્છવામાં આવ્યું છે તે વાત જાણીતી છે, કારણ કે જેઓ આ । વિભાષા એક ખાસ સંજ્ઞા કરતા નથી તેઓને પણ વિભાષા એમ કહેવાથી અનિત્યત્વ વિકલ્પાનો અર્થ સમજાય છે. યજ્ઞકરનારાઓ તો વિભાષા એમ કહેવાથી વિકલ્પનો અર્થ સમજે છે જેમ કે 20 આ વાક્યને · ગાલવ આચાર્યે હવ થાય છે એમ કહ્યું છે તેથી તું પણ એ પ્રમાણે પ્રયોગ કર' એ પ્રકારનો સ્તુતિ દર્શક અર્થવાદ ગણી શકાય અને એ રીતે શબ્દને અનિત્ય માનનારને પણ સૂત્રમાં કરેલું ગાલવગ્રહણ પૂજાર્થે લઇ શકાય. એ પ્રકારની દલીલ અહીં છે. ક ગાલવ આચાર્યે હસ્યત્વ કર્યું છે તેથી તેનો પ્રયોગ કરવો એમ અનિત્યવાદી પ્રમાણે અર્થ થશે પરિણામે બે પ્રશ્ન૨નાં વૈકલ્પિક રૂપી પ્રાપ્ત થાય છે તે નહીં થાય. પરંતુ એ પ્રકારનાં રૂપ થાય તે દૃષ્ટ છે. પરંતુ નિત્યશાવાદી પ્રમાણે ગાલવ હસ્થની હિમાયત કરનાર છે અને અન્ય આચાર્ય દીર્ધને સ્વીકારે છે એમ ભિન્ન સ્મૃતિનો સ્વીકાર કરવાથી વિકલ્પ થઇ શકે છે તેથી ઉંભયવિધ સબ્દ રૂપો સિદ્ધ થઈ કો 1 જાતિપક્ષમાં એટલે કે પદનો અર્થ જાતિ છે એમ સ્વીકારનાં ત્તિ જાતિને વિશે સૂત્ર વિધિમુખે પ્રવૃત્ત થાય તો માત્ર પિતુ પ્રત્યો પૂર્વે સંપ્રસારણ થશે અને પ્રતિષધમુખે પ્રવૃત્ત થાય તો વિષ્ણુ પ્રત્યયો પૂર્વે જ સંપ્રસારણ થશે ટૂંકામાં બન્ને રીતે અમુક જ પ્રત્યો પૂર્વે કાર્ય થશે, સર્વત્ર નહીં થાય.તેથી આ સંજ્ઞા સૂત્ર કરવું પડશે, કારણ કે જો સૂત્ર કરવામાં ન આવ્યું હોય તો હ્ત્વિ જાતિને વિશે પ્રાપ્ત થતા કાર્યનો પ્રથમ નિષેધ થતાં તે (ત્તિ જાતિને) અનુલક્ષીને જવિકલ્પ કરવામાં આવ્યો છે તેથી સર્વત્ર કાર્ય સિદ્ધ થશે. પરંતુ વ્યક્તિપામાં જેમ લક્ષ્ય ભિન્ન ભિન્ન હોય તેમ લક્ષણ પણ ભિન્ન થાય તથી કેટલેક સ્થળે થોડું લક્ષણ (સૂત્ર) વિધિમુખે પ્રવૃત્ત થશે અને કોઇ સ્થળે પ્રતિષેધમુખે પ્રવૃત્ત યો અને તેમ થવાથી ઇષ્ટ રૂપો સિદ્ધ થઇ શકે છે તેથી આ સંજ્ઞા સૂત્ર કરવાની જરૂર નહી રહે. ३२६ Jain Education International For Personal & Private Use Only www.jainellbrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy