SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ कृत्वोऽर्थः। तसिवती। नानाजाविति ॥ अथवा पुनरस्त्वविभक्तिः शवोऽव्ययसंज्ञो भवतीत्येव । ननु चोक्तमविभक्तावितरेतराश्रयत्वादप्रसिद्धि रिति। नैष दोषः। इदं तावदयं प्रष्टव्यः। यद्यपि तावद्वैयाकरणा विभक्तिलोपमारभमाणा अविभक्तिकाशद्वान्प्रयुञ्जते ये त्वेते वैयाकरेभ्यो- ऽन्ये मनुष्याः कथं तेऽविभक्तिकाञ्शद्वान्प्रयुञ्जत इति। अभिज्ञाश्च पुनलौकिका एकत्वादीनामर्थानाम्। आतश्चाभिज्ञा ત્વ(સુ અને) તે અર્થના(સુર્ અને ધા (પ્રત્યયો), તન્ અને વત્ (પ્રત્યયો) તેમ જ ના અને નાગૂ (પ્રત્યય)એ રી તે(પાઠ કરવો જોઇએ). અથવા તો વિભકિતરહિત શબ્દની અવ્યય સંજ્ઞા થાય છે એમ જ ( આ સૂત્ર) ભલે રહે. પણ અમે કહ્યું કે જે અવિભક્તિક (અર્થાત્ વિભક્તિ રહિત) હોય તે અન્ય એમ જો હોય તો અન્યોન્યાશ્રય થવાથી (મચી સંજ્ઞા સિદ્ધ નહીં થાય.એ દોષ નહીં આવે. આ (અન્યો -ન્યાશ્રય દોષ બતાવનાર) ને પહેલાં તો પૂછવું જોઇએ કે જો કે વૈયાકરણો (શાસ્ત્રના આધારે) વિભક્તિનો લોપા કરીને અવિભક્તિક -શબ્દોનો પ્રયોગ કરે છે પરંતુ જે વૈયાકરણો સિવાયના બીજા (સામાન્ય) માણસો છે તેઓ વિભક્તિરહિત શબ્દોનો પ્રયોગ કેવી રીતે કરે છે ? (વાસ્તવમાં) સામાન્ય લોકો પણ 7 એક વગેરેના અર્થથી સારી રીતે પરિચિત હોય છે. વળી આ ઉપરથી તેઓ જાણકાર છે. अन्येन वस्नेनैक गां क्रीणन्त्यन्येन द्वावन्येन त्रीन्। अभिज्ञाश्च न च प्रयुञ्जते। तदेवं संदृश्यतामर्थरूपमेवैतदेवजातीयकं येनात्र विभक्तिर्न भवतीति ॥ तच्चाप्येतदेवमनुगम्यमान दृश्यताम्। किंचिदव्ययं विभक्त्यर्थप्रधानं किंचित्क्रियाप्रधानम्। उच्चैनीचैरिति विभक्त्यर्थप्रधानम्। हिरुक्पृथगिति क्रियाप्रधानम्। तद्धितश्चापि कश्चिद्विभक्त्यर्थप्रधानः किंचित्क्रियाप्रधानः। तत्र यत्रेति विभक्त्यर्थप्रधानो नाना विनेति क्रियाप्रधानः। न चैतयोरर्थयोर्लिङ्गसंख्याभ्यां योगोऽस्ति ॥ अथाप्यसर्वविभक्तिरित्युच्यत एवमपि न दोषः। कथम्। (એમ કહી શકાય), કારણ કે અમુક કિમતથી તેઓ એક બળદ ખરી દે છે, તેથી જુદી (બમણી કિમત)થી બે બળદ, અને તેથી જુદી (ત્રણ ગણી કિમત) થી ત્રણ બળદ ખરીદે છે. આમ (એકત્વ વગેરેના અર્થના) જાણકાર હોવા છતાં (અવ્યયની પછી વિભક્તિનો) પ્રયોગ કરતા નથી.તેથી (ચયની બાબતમાં એમ જ સમજવું કે એ અર્થનું સ્વરૂપ જ એ જાતનું છે કે જેથી એને વિભક્તિ (ના પ્રત્યય) નહીં ભાષ્યકારે તો તેનદ્ સૂત્રથી પછી આવતા તસ%ા સૂત્ર દ્વારા વિહિત તત્ ને જ લક્ષમાં રાખેલ છે. અહીં વત્ (વંતિઃ) નું ગ્રહણ કર્યું છે તે દ્વારા તેન તુલ્ય મિયા પ્રમાણેનો વતિ લેવાનો છે (છા.) ઉમેરે છે કે આ ઉપલક્ષણ છે તેથી તત્ર તઘેવા થી વિહિત વતિ નું પણ ગ્રહણ થશે. પરંતુ ૩૫૭ન્દ્રસિ ધાર્યું એ સૂત્ર દ્વારા વિહિત વતિ નું ગ્રહણ કરવાનું નથી, કારણ કે દ્વતઃ નિવતઃ વગેરેને લિંગ-સંખ્યા લાગેલ જોવામાં આવે છે (જુઓઃ યહુદતો નિવતો યાતિ વસ કૂતાનિ નિ તાનિ વા/૦) જો કે આ સંદર્ભમાં (ન્યા.) કહે છે કે અહીં અવ્યય સંજ્ઞા થવાથી વિભક્તિનો સુન્ન થયો નથી, કારણ કે અવ્યય સંજ્ઞા અનિત્ય છે.જયારે (હર.) કહે છે કે સૂત્રમાંના સાધન શબ્દનો અર્થ શક્તિયુક્ત દવ્ય છે માત્ર શક્તિ નથી અને દવ્ય- સત્વ હોવાથી લિંગ અને સંખ્યાનો યોગ થયો છે. તેમાં વ્યય થયો છે તેથી અન્વર્થ સંજ્ઞા પ્રમાણે તે અવ્યય નહીં થાય. 15 અથવા શબ્દનો પ્રયોગ કરીને ભાગકાર સૂચવવા માગે છે કે લિંગ અને સંખ્યા રહિત (સિંચ) શબ્દ અવ્યય છે એ લક્ષણ દોષરહિત છે. 15% અહીં તાત્પર્ય આ પ્રમાણે છે ઃ સમાન્ય રીતે મનુષ્યને શબ્દ અને અર્થના સંબંધનું જ્ઞાન વૃદ્ધવ્યવહાર ઉપરથી થાય છે અને તે રીતે ૮,ટ વગેરે દવ્યો એક છે, બે છે કે બહુ છે એમ સંખ્યાનું તેમ જ તેમનું લિંગ કર્યું છે તે પણ લૌકિક વ્યવહાર ઉપરથી જાણે છે. તેથી જ માણસ વૈયાકરણ ન હોય તો પણ આ બાબતમાં જાણકાર હોય છે છતાં અવયયનો પ્રયોગ ભાષામાં કરે છે ત્યારે તેને વિભક્તિ લગાડતો નથી. આમ સિદ્ધ થાય છે કે લિંગ-સંખ્યાનો અભાવ હોવાથી અવ્યય હોય તે શબ્દને વિભક્તિ લાગતી નથી.પરંતુ એમ જ હોય તો વ્યક્વિસુઃ એ સૂત્ર નિરર્થક થશે, કારણ કે વિભક્તિ લાગે જ નહીં તો લોપનો પ્રશ્ન નથી રહેતો, એવી શંકાનો નિરાસ કરતાં (ના.) કહે છે કે એ સૂત્ર તો લિંગ વચન ન હોય તેને વિભક્તિ ન લાગે, એ ન્યાયથી પ્રાપ્ત થતા વિભક્તિના અભાવનું પુનરાવર્તન માત્ર કરે છે અને ત્યાં પ્રત્યયલક્ષણ સૂત્રની પ્રવૃત્તિ થશે જેથી પદત્ય વગેરે પ્રાપ્ત થશે. આમ એ સૂત્ર નિરર્થક નહીં બને. IT વૈયાકરણ અવિભક્તિક- જેને વિભક્તિ લાગતી નથી તેવા શબ્દોને પોતાના જ્ઞાનને આધારે વિભક્તિનો લોપ કરીને પ્રયોજે છે, પરંતુ તેમનાથી ભિન્ન દુન્યવી મનુષ્યો ભલે વ્યાકરણનું જ્ઞાન નથી ધરાવતા છતાં એક, બે, બહુ વગેરેના અર્થના જાણકાર હોય છે તેથી ખરીદ-વેચાણમાં ગામ્ (એક બળદ), કાવી (બે બળદ), "I (બહુ બળદ) જેવા પ્રયોગો દ્વારા તેમનું (એક, બે, બહુ વગેરે) સંખ્યાજ્ઞાન બતાવે છે. આમ વિભક્તિના પ્રયોગના જાણકાર હોય છે છતાં અવ્યયની પાછળ વિભક્તિ લગાડતા નથી તેથી સ્પષ્ટ સમજી શકાય છે કે આ અવ્યયનું સ્વરૂપ જ એવું છે કે તેની પછી વિભક્તિ થતી નથી. २७९ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy