SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ એમ હોય તો પછી પૂર્વાધિમ્યો નમ્યો વા। એ સૂત્રમાં આચાર્ય પાણિનિએ નવ શબ્દનું ગ્રહણ કરીને એ કાર્યારા જ્ઞાપન કર્યું છે કે એ (ત્રણ પાઠ) પહેલાંનો પાઠ છે, જ્યારે આ (સૂત્રપાઠ પછીનો છે, કારણ કે (સૂત્ર પાઠમાં) પૂર્વાધ તો નથ જ છે, તો પછી 122 प्रयोजनं व्यवस्थायामसंज्ञायामिति वक्ष्यामीति । एतदपि नास्ति प्रयोजनम् । एवंविशिष्टान्येवैतानि गणे पठ्यन्ते । इदं तर्हि प्रयोजन व्यादिपर्युदासेन पर्युदासो मा भूदिति । एतदपि नास्ति प्रयोजनम् । 120 પ્રશ્નનો હેતુ આ પ્રમાણે છે - પહેલાં નિયત સંનિર્વસયુક્ત ગણપાઠની રચના થઇ ત્યાર બાદ સૂત્રપાઠ થયો એમ કહેવા માટે બ્રેઇ પ્રમાણ નથી. સૂત્રકારે સર્વાલીનિ (સર્વ જેમાં આદિ છે શરૂઆતમાં છે તે) એમ જે પ્રયોગ કર્યો છે તે ઉપરથી પણ ગણપાઠ પ્રથમ છે અને સૂત્રપાઠ પાછળનો છે એમ કહી ન શકાય, કારણ કે જ્ઞાતિ શબ પ્રકાર, વ્યવસ્થા વગેરે અનેક અર્થમાં પ્રયોજાય છે. સૂત્રકારે સર્જન એમ કહ્યું છે ત્યાં પણ વિ સબ્દ પ્રકારવાચી છે અને સૂચવે છે કે મર્યાં અને તે પ્રકારના (અર્થાત્ તેના જેવા જે સર્વનામનું કાર્ય કરતા હોય તેવા) બીજા શબ્દો (ની સર્વનામ સંજ્ઞા થાય છે.જેથી વિદ્યાનો ગણપાઠ કરી શકે.જેમ કહ્યું છે, બેમ્પાવવા પક્ષી, તાવિકૃતિવા” વગેરે, તેમાં તારિ નો પાઠ વૃત્તિકારે માર્ગદર્શન માટે કર્યો છે. વેદમાં પણ મધ્યમપામ્, અવમનામ્ જેવા પ્રયોગો મળી આવે છે તેથી સર્જીન માં આવિ શબ્દ પ્રકારવાચક હોઇ શકે. પરિણામે તેના પ્રયોગથી સૂત્રપાઠ પર છે તેમ નક્કી કરી ન શકાય. 121 મૂળમાં પૂર્વાનિ છે, અર્થાત્ સર્વ વગેરેનો પૂર્વે પાઠ કરેલો છે તેથી અહીં પૂર્વ શબ્દ સર્વ ને દર્શાવે છે. પરિણામે આ વાક્યનો અર્થ એ રીતે કરવો પડશે. સીનિ માં આદિ શબ્દ વ્યવસ્થાવાચી છે, કારણ કે જો તેને પ્રકારવાથી તરીકે લેવામાં આવે તો વૃત્ત (અર્થાત્ બધું વગેરેની પણ સર્વનામ સંજ્ઞા થવાનો પ્રસંગ આવે. વળી મધ્યમામ, વમસ્થાન એ જે ઉદાહરણ આપ્યાં તે તો અંત્યો મમ્। દ્વારા આવરી લેવામાં આવેલ છાન્દસ પ્રયોગો છે. આમ નિ એ પ્રયોગ ઉપરથી જગણપાઠ પહેલાંનો છે તેમ નક્કી થઈ શકે છે. મૂળમાં જે ગવરાવીનિ છે તેમાં અવર શબ્દ દ્વારા પૂર્વ નો નિર્દેશ કરવામાં આવ્યો છે, કારણ કે પૂર્વ વગેરે શબ્દોનો પાઠ પાછળથી કરવામાં આવેલો છે . તેથી ગણપાઠ પહેલાંનો અને સૂત્રપાઠ ઉત્તરકાલિક છે તેમ સમજાય છે.ના. કહે છે કે સૂત્રકારે સર્વાનિ એમ પ્રયોગ કર્યો છે તે ઉપરથી ગણપાઠ પૂર્વત્રિક છે તેમ નિર્ણય થઇ શકે છે. તેમને કૈટે કરેલ વિવરણ સ્વીકાર્ય નથી. જો કે, કહે છે તેમ અર્થ હત તો સાન રીત એટલું જ કહેવાથી ગણપાઠનું પૂર્વકાલિકત્ત્વ સિ દ્ધ થઇ શકે તેથી જ્ઞાતિ યાનિ કહેવાની જરૂર નથી, કારણ કે કૈ ના મતે અવાવીનિ એટલે પૂર્વ વગેરે અને તેથી સૂત્રપાઠ પછીથી રચાયો હશે તેમ સિદ્ધ થતું નથી. અને નિ પિ પૂર્વાતીનિ એમ જે શંકા પાછળથી કરવામાં આવી છે તે પણ અયોગ્ય છે કારણ કે તેનું કોઇ કારણ દર્શાવવામાં આવ્યું નથી. તેથી ના. સૂચવે છે કે મીષ્માવિકા સુયોધનઃ । માં આવિ શબ્દ આશ્રયવાચી છે તેમ પૂર્વાનિ અને ગવરાવીનિ એ જે પ્રયોગો ભાષ્યકારે કર્યા છે તેમાં આવિ શબ્દ આશ્રયના અર્થમાં છે. તેથી તાનિ એટલે ગણમાં જેનો પૂર્વકાળે પાઠ કરવામાં આવ્યો છે તે અને નિ એટલે અષ્ટાધ્યાયીમાં જેનો પછીના સમયે પાઠ કરવામા આવ્યો છે તે. આમ તે તે સમયે કરવામાં આવેલ હોવાથી તેમને પૂર્વાતિ અને અવતિ કહેવામાં આવ્યાં છે. જ્યારે સર્વાતિ વગેરેમાં જે મારિ શબ્દ છે તે પ્રકારવાચી છે. 117 પૂર્વપન વગેરે સૂત્રમાં સાત અને તેપછીનાં બે સૂત્રોમાંના સ્વસ્થ અને અન્તર એમ બધાં મળીને નવ છે.ગણપાઠમાં અમુક ચાક્કસ ઘટક પદો સાથે મૂક્વામાં આવ્યાં હોય છે નિયતન્નિવેશ) તેથી સ્વર્ વગેરે જે વધારાના સબ્દો છે તેને પ્રસ્તુત સૂત્ર લાગુ ન પડે તે માટે નવ નું ગ્રહણ કરવું જરૂરી છે (કે.) આમ કૈ. પ્રમાણે ગણપાઠ પૂર્વનો છે તેથી ના.નોંધે છે કે જો અષ્ટાધ્યાયી પૂર્વકાલીન હોય તો પૂર્વાતિમ્યઃ૦ દ્વારા અષ્ટાધ્યાયીનાં (૧-૧-૩૪ થી૩૬એ) ત્રણ સૂત્રોમાં જેનો પાઠ કરવામાં આવ્યો છે તે જ પૂર્વ વગેરે નવ નું ગ્રહણ થશે અને સૂત્રમાં નવ એમ કહેવાની જરૂર ન હતી તે સૂચવવા માટે જ ભાષ્યકારે નવૈવ પૂર્વાનિ એમ કહ્યું છે. २६८ Jain Education International For Personal & Private Use Only www.jainellbrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy