SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ बहुवचननिर्देशान्न भविष्यति । स्वरूपविधिस्तहि प्राप्नोति। बहुवचननिर्देशादेव न भविष्यति ॥ एवं न चेदमकतं भवति कृत्रिमाकृत्रिमयोः कृत्रिमे संप्रत्यय इति न च कश्चिद्दोषो भवति ॥ उत्तरार्थ च ॥४॥ उत्तरार्थ च संख्याग्रहणम् कर्तव्यम्। ष्णान्ता षट्। षकारनकारान्तायाः संख्यायाः षट्सज्ञा यथा स्यात् । इह मा भूत्। पामानः विघुष इति ॥ इहार्थेन तावन्नार्थः संख्याग्रहणेन। ननु चोक्तमितरथा ह्यसंप्रत्ययोऽकत्रिमत्वाद्यथा लोके। नैष दोषः। अर्थात्प्रकरणाद्वा लोके कृत्रिमाकत्रिमयोः कृत्रिमे संप्रत्ययो भवति। બહુવચનમાં નિર્દેશ કર્યો છે તેથી નહીં આવે તો પછી અહીં (d a ૦ પ્રમાણે થતો શબ્દ) સ્વરૂપ વિધિ થવાનો પ્રસંગ આવશે.” (નીમિઃ એમ) બહુવચનમાં નિર્દેશ કર્યો છે તેથી જ એમ નહીં થાય અને આમ “કૃત્રિમ અને અકૃત્રિમમાંથી કૃત્રિમને વિશે (કાર્ય થાય) એમ સમજાય છે” એ(ન્યાયનો) આધાર નથી લેવાયો એમ નથી અને છતાં કોઇ દોષ પણ નથી થતો. 176 ઉત્તર (સુત્ર) માટે પણ (સંલ્યા શબ્દનું ગ્રહણ જરૂરી છે) જા. પાછળ આવતા માટે પણ સંખ્યાસંજ્ઞાસૂત્રમાં) સંલ્યા (શબ્દ)નું ગ્રહણ કરવું જોઇએ,જેથી UIIન્તા ઃ એ (ઉત્તરસૂત્ર) થી ૫-કારાન્ત અને ને-કારાન્ત સંખ્યાને પત્ સંજ્ઞા થાય પરંતુ અહીં પમાનઃા વિપુષઃ ને ન થાય. ? આ (વહુરા સૂત્ર) માટે તો સંલ્યા શબ્દ મૂકવાનો કોઈ અર્થ નથી.પણ (અમે) કહ્યું કે તે સિવાય જેમ લોકમાં બને છે તેમ સંલ્યા દ્વારા એક વગેરે નો) બોધ નહીં થાય, કારણ કે તે કૃત્રિમ નથી.એ વાંધો નથી, કારણ કે લોક વ્યવહારમાં અર્થને કારણે અથવા સંદર્ભને કારણે કૃત્રિમ અને અકૃત્રિમમાંથી કૃત્રિમને (કાર્ય થશે) એમ સમજાય છે. 174 જેવી રીતે માનવા જેવાં સૂત્રોમાં કૃત્રિમ અર્થ દર્શાવવા માટે નવી શબ્દ સૂત્રકારે એક વચનમાં પ્રયોજયો છે તેમ અહીં પણ નરીમિઃ જા એમ બહુવચનનો પ્રયોગ ન કરતાં નથી જા એમ એકવચનનો પ્રયોગ કરત. 175 એટલે કે પ્રસ્તુત સૂત્રમાં ચૂાવ્યા પ્રમાણે કરવામાં આવતી કૃત્રિમ નવી સંજ્ઞા લાગુ ન પડે તો પણ હજ રાદ્ધ પ્રમાણે સ્વરૂપ વિધિ થવાનો પ્રસંગ આવશે. પરિણામે વિશિષ્ટ નદીવાચક શબ્દો સાથે અવ્યયીભાવ ન થવાનો પ્રસંગ આવશે, પરંતુ નવમઃ એમ જે બહુવચન દ્વારા નિર્દેશ કર્યો છે તેને પ્રતાપે સ્વરૂપવિધિ નહીં થાય.નાગેશ કહે છે નવી મિશ્રા વગેરે સૂત્રોમાં લક્ષ્યોને અનુસરીને જ અર્થનું ગ્રહણ કરવાથી નદીવાચક ગંગા વગેરે શબ્દોનું ગ્રહણ થઇ શકે છે. 176 મૂળમાં મતમ્ શબ્દ છે.કે. નાશ્રિતમ્ એમ અર્થ કરે છે. અર્થાત્ ત્રિમાત્રિમ ન્યાયનો આશ્રય નથી લેવામાં આવ્યો એમ નથી એટલે કે જ્ઞાપક વગેરે દ્વારા દોષનું નિવારણ કર્યું છે તેથી આ ન્યાયનો આશ્રય લેવાતો એમ નથી(ન અનાશિત) જરૂર લેવાય છે અને તેમ છતાં દોષ આવતો નથી. 17 ||ન્તા પા એ સૂત્ર દ્વારા ૫-કારાન્ત અને ન-કારાન્ત સંખ્યાઓની પત્ સંજ્ઞા કરવામાં આવી છે. હવે વિપદ્ એ પ-કારાન્ત શબ્દ છે અને ગામનું શબ્દ નકારાન્ત છે તેથી તેમની પણ પદ્ સંજ્ઞા થવાનો પ્રસંગ આવે, પરંતુ એ સૂત્રમાં છાન્તિા એ સ્ત્રીલિંગ દ્વારા જે નિર્દેશ કર્યો છે તેને પ્રતાપે પૂર્વ સૂત્રમાંથી સ્ત્રીલિંગી સંસ્થા શબ્દની અહીં અનુવૃત્તિ થાય છે. એમ સ્વીકારતાં આ પ્રસંગ નહીં આવે કારણ કે વિપદ્ અને વામનું એ શબ્દો સંખ્યાવાચક નથી.અહીં નોંધવું જોઇએ કે પૂર્વ સૂત્રમાં સંલ્યા શબ્દ સ્વરૂપ દર્શાવે છે, સંજ્ઞા છે, જયારે સ્થાન્તિા પર્ા એ ઉત્તર સૂત્રમાં તે પાંચ વગેરે સંખ્યા બતાવે છે તેથી સંજ્ઞી છે. 178 લોકવ્યવહારમાં જયારે કૃત્રિમનું ગ્રહણ થાય છે ત્યારે તેનું કૃત્રિમપણું કારણભૂત નથી હોતું પરંતુ અર્થ અથવા સંદર્ભને કારણે જ કૃત્રિમ અથવા અકૃત્રિમનું યથાયોગ ગ્રહણ થાય છે. દા.ત, ગોપામ્ માનવ માનવમ્ અધ્યાર્થતા એમ કહેવામાં આવે ત્યારે હાથમાં લાકડી લઈને ગાયોનું રક્ષણ કરનાર વ્યક્તિ (Tઃ પતિ તિા તે ગોવાળ)નું સૂચન નથી રરપ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy