SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ सति प्रयोजन इह न प्राप्नोति। सोमो गौरी अधि श्रित इति ॥ तत्रापि सरसी यदि। तत्रापि सिद्धम्। कथम् । यदि सरसीशद्वस्य प्रवृत्तिरस्ति। अस्ति च लोके सरसीशद्वस्य प्रवृत्तिः। कथम् । दक्षिणापथे हि महान्ति सरांसि सरस्य इत्युच्यन्ते। ज्ञापकं स्यात्तदन्तत्वे एवं तर्हि ज्ञापयत्याचार्यों न प्रगृह्यसंज्ञायां प्रत्ययलक्षणं भवतीति। किमेतस्य ज्ञापने प्रयोजनम्। कुमार्योरगार कुमार्यगारं वध्वोरगारं वध्वगारम्। प्रत्ययलक्षणेन प्रगृह्यसंज्ञा न भवति ।। मा वा पूर्वस्य भूत् ॥२॥ अथवा पूर्वपदस्य मा भूदित्येवमर्थमर्थग्रहणम्। वाप्यामश्वो वाप्यश्वः नद्यामातिनद्यातिः। अथ क्रियमाणेऽप्यर्थग्रहणे कस्मादेवात्र न भवति। जहत्स्वार्थावृत्तिरिति । જો આ પ્રમાણે પ્રયોજન હોય તો સૌની નરી મશ્રિતઃા માં (સપ્તમીનો લોપ થયો હોવા છતાં સંજ્ઞા) થશે નહીં. જો તરસી જેવો શબ્દ) હોય તો તે ( સોની નૈરી મશ્રિતઃા) માં પણ (સંજ્ઞા) સિદ્ધ થશે (શ્લો-વા-ર-બ). ત્યાં (અર્થાત્ સોમો નૌરી ૦ માં) પણ (પ્રગૃહ્યસંજ્ઞા) સિદ્ધ થશે. કેવી રીતે? જે સરસી (એમ દીર્ઘ કારાન્ત શબ્દ) પ્રચારમાં હોય અને લોક વ્યવહારમાં (દીર્ઘ ટુંકારાન્ત) સરસી (શબ્દ) પ્રચારમાં છે. કેવી રીતે? કારણ કે દક્ષિણાપથમાં મારાં સરોવરોને સારી કહેવામાં આવે છે. (તો પછી મર્થ નું ગ્રહણ કરીને આચાર્ય) જ્ઞાપન કરે છે કે (પ્રગાસંજ્ઞામાં) પ્રત્યયલક્ષણ થતું નથી. (શ્લો-વારકા એમ હોય તો પછી (સૂત્રમાં અર્થ શબ્દનું ગ્રહણ કરીને) આચાર્ય (પાણિનિ) જ્ઞાપન કરે છે કે પ્રગૃહ્યસંગ્રામાં પ્રત્યયલક્ષણ ન્યાય લાગુ પડતો નથી, (અર્થાત્ પ્રત્યયનો લોપ થયો હોય ત્યાં પ્રગૃહ્યસંજ્ઞા નહીં થાય).એ (પ્રત્યયલક્ષણના અભાવ)નું જ્ઞાપન કરવાનું શું પ્રયોજન ? સુનઃ મારે શુમારન્ ?વધ્યોઃ Tર વધ્વારમ્ માં પ્રત્યય લક્ષણ ન્યાયથી પ્રગૃહ્ય સંજ્ઞાન થાય (તે પ્રયોજન). અથવા પૂર્વપદની (પ્રગૃહ્યસંજ્ઞા) ન થાય તે માટે સૂત્રમાં સર્ચ શબ્દનું ગ્રહણ કરવામાં આવ્યું છે (શ્લો-વા/ ર-ડા અથવા તો વાગ્યામ્ અશ્વઃ (વાપી અશ્વ) વાગશ્વા નામ્ મતિઃ (નવી માતિ) નજાતિઃ (એસપ્તમી તપુરુષમાં દીર્ઘ રૃ-કારાન્ત કે દીર્ઘ -કારાન્ત) પૂર્વપદની (પ્રકૃત સૂત્રધારા પ્રગૃહ્યસંજ્ઞા) ન થાય તે માટે (સૂત્રમાં) અર્થ શબ્દ મૂક્યો છે. તો હવે (સૂત્રમાં) અર્થ (શબ્દ)નું ગ્રહણ કરવા છતાં આ (ઉદાહરણો) માં (પ્રગૃહ્યસંજ્ઞા) કેમ નથી જ થતી? કારણ કે વૃત્તિ (સમાસ) કરવાથી પદો પોતાનો અર્થ ત્યજી દે છે. 96 પ્રત્યયનો લોપ થયો હોય છતાં પ્રત્યયને કારણે જે કાર્ય થતું હોય તે કાર્ય પ્રત્યયટોપે પ્રત્યક્ષદ્' એ સૂત્ર પ્રમાણે થઇ શકે છે, જેમ કે મરત્ અહીં વિવત્ પ્રત્યયનો લોપ થયો હોવા છતાં પ્રત્યયલક્ષણથી પિત્ પ્રત્યય વિવધૂ પર થતાં હસ્વસ્થ િિત તિ તુક્યા પ્રમાણે તુ આગમ થયો છે. 97 સુમા TR{ વોઃ કIR એનો સમાસ કરતાં સુપો ધાતુમતિ પ્રમાણે વિભક્તિનો લોપ થતાં શુમારી + ગારમાં વધૂ + મારમ્ એમ થતાં શુમારી અને વધૂ એ પદો અનુક્રમે દ્રત્ત અને ન્ત દિવચનો હોવાથી હુવેદિવને અનુસાર પ્રગૃહ્ય સંજ્ઞા થવાનો પ્રસંગ આવશે, પરંતુ પ્રત્યયનો લોપ થયો હોવાથી શુમારી અને વધું એ દિવચનાન્ત નહીં ગણાય, કારણ કે પ્રગૃહ્ય સંજ્ઞામાં પ્રત્યયલક્ષણ લાગુ પડતું નથી. 98 વાણ૫ઃ અને નાતિઃ માં વાવી અને નવી શબ્દો પોતાનો અર્થ (સ્વાર્થ) નથી દર્શાવતા એમ સ્વીકારતાં તે બન્ને સપ્તભ્યર્થ નહીં રહે તેથી પ્રસ્તુત સૂત્ર ત્યાં લાગુ નહીં પડે. પરિણામે પ્રગૃહ્ય સંજ્ઞા ન થતાં થ| સંધિ થઈને (વા+મેષ:-) વાવશ્વ અને (નવી+મતિ =) નાતિઃ સિદ્ધ થશે.[માતિ એટલે બગલી રામાપિરાતિરટિશ વસ્ત્રીના દત્યમ:]. २०३ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy