SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ व्यवहितेऽपि अनन्तरशद्वो दृश्यते। तद्यथा। अनन्तराविमौ ग्रामावित्युच्यते तयोश्चैवान्तरा नद्यश्च पर्वताश्च भवन्ति । यदि तर्हि व्यवहितेऽप्यनन्तरशद्बो वत्यानन्तर्यवचनमिदानी किमर्थ स्यात्। आनन्तर्यवचन किमर्थमितिचेदेकप्रतिषेधार्थम् ॥७॥ एकस्य हलः संयोगसंज्ञा मा भूदिति। किं च स्याद्ययेकस्य हलः संयोगसंज्ञा स्यात्। इयेष उवोष। इजादेश्च गुरुमतोऽनृच्छः। इत्यात्वं प्रसज्येत ॥ न वातजातीयव्यवायात् ॥८॥ न वैष दोषः। किं कारणम्। अतजातीयस्य व्यवायात्। अतजातीयक हि लोके व्यवधायकं भवति । कथं पुनर्ज्ञायते ऽतजातीयकं लोके व्यवधायक भवतीति। एवं हि कंचित्कश्चित्पृच्छति। अनन्तरे एते ब्राह्मणकुल इति। स आह । नानन्तरे वृषलकुलमप्यन्योरन्तरेति। किं पुनः कारणं क्वचिदतज्जातीयक व्यवधायकं भवति क्वचिन्न। सर्वत्रैव ह्यतज्जातीयक व्यवधायक भवति । कथमनन्तराविमौ ग्रामाविति। ग्रामशद्वोऽयं बहर्थः। अस्त्येव शालासमुदाये वर्तते। तद्यथा। ग्रामो दग्ध इति। अस्ति वाटपरिक्षेपे वर्तते। तद्यथा। ग्राम प्रविष्ट इति। अस्ति मनुष्येषु । જયાં વ્યવધાન હોય ત્યાં પણ અનન્તર શબ્દ (વ્યવહારમાં) પ્રયોજાતો જોવામાં આવે છે. જેમ કે ‘આ બે ગામ જોડાજોડ છે એમ કહેવાય છે છતાં તેમની વચ્ચે નદીઓ અને પર્વતો હોય છે. જો આમ વ્યવધાન યુક્ત હોય ત્યાં પણ મનન્તર શબ્દ પ્રયોજાય તો પછી (સૂત્રમાં) જે આનન્તર્યને લગતું કહેવામાં આવ્યું છે તે શા કામનું? ‘આનન્તર્યને લગતું વિધાન શા માટે કરવામાં આવ્યું છે” એમ જો પૂછવામાં આવે તો કહેવાનું કે એકનો પ્રતિષેધ કરવા માટે છે શા એક વ્યંજનની સંજ્ઞા ન થાય તે માટે (સૂત્રમાં અનન્તર એ શબ્દ મૂક્યો છે).અને જો એક વ્યંજનની સંયોગ સંજ્ઞા થાય તો શું થાય ? તો સૂપ, ૩ોષ માં નાશ ગુરમતોડનુ પ્રમાણે મા (આગમ) થવાનો પ્રસંગ આવશે II0 અથવા તો તેનાથી જુદી જાતના (વર્ણ)નું વ્યવધાન છે તેથી દોષ નહીં આવે I ૮ અથવા તો એ દોષ નહીં આવે. શા માટે ? એટલા માટે કે (વ્યવધાન તો) અન્ય જાતિનો (વર્ણ) વચમાં આવે તો જ થાય, કારણ કે સંસારમાં પણ અન્ય જાતિનો પદાર્થ વચ્ચે આવે તો વ્યવધાન છે એમ કહેવાય છે.પણ અન્ય જાતિનો પદાર્થ વચ્ચે આવે તો જ તે વ્યવહારમાં વ્યવધાન કરનાર થાય છે એમ શા ઉપરથી સમજાય છે? કારણ કે જયારે કોઇ વ્યક્તિ અન્યને પૂછે છે, “આ બે બાહ્મણોનાં ઘર જોડાજોડ છે?” ત્યારે તે કહે છે, “જોડાજોડ નથી બની વચ્ચે શૂદનું ઘર છે.” તો પછી અન્ય જાતનો (પદાર્થ) કોઇવાર વ્યવધાયક થાય છે અને કોઈ વાર થતો નથી તેનું શું કારણ? અન્ય જાતનો (પદાર્થ) બધે જ વ્યવધાયક થાય છે. તો પછી બે ગામ જોડાજોડ આવેલાં છે એમ કેવી રીતે (કહેવાય)? ભાષામાં ગ્રામ શબ્દ અનેક અર્થવાળો છે. મકાનોના સમુદાયના અર્થ અવશ્ય છે. જેમકે)ગામ બળી ગયું. ચારે બાજુ રહેલ વાડના અર્થમાં પણ જરૂર વપરાય છે. (જેમ કે) ગામમાં પ્રવેશ્યો. માણસોના અર્થમાં પણ છે, 110 જો એક સ્ટ્ર ની સંયોગ સંજ્ઞા થતી હોય તો સુ , ૩ વગેરેમાં ૫-કારની સંયોગ સંજ્ઞા થવાથી સંયોને ગુરુ થી ટૂ-કાર અને ૩-કાર ગુરુ થશે. પરિણામે સ્નાથ ગુરુ પ્રમાણે દ્િ માં મામ્ આગમ થવાનો પ્રસંગ આવશે, કારણ કે ટ્રમ્ અને ન્ ધાતુઓ નાદિ છે તેમ જ ગુરુમન્ (ગુરુસ્વર યુક્ત) થાય છે. ભાષ્યકારે અહીં સન્ ધાતુનું ઉચ્ચારણ કર્યું છે, પરંતુ તેમાં તો વિજ્ઞાખ્યા પ્રમાણે વિકલ્પ મામ્ થઇને ગૌષાર રૂપ થાય છે. ના. ૩ોષ ને પ્રાસંગિક રીતે ઉચ્ચારેલું ગણીને એવોલ એમ પાઠાન્તર સૂચવે છે (કવોતિ વદ્વિતીયાન્તો વા પાઠ: ઉ.૫.૨૦૯) १६० Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy