SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ એક એક ઋચા ઉચ્ચારીને હોમક્રિયા કરવાનું કહ્યું છે તેથી સત્તર હાથ લાંબુ લાકડું જુદી જુદી ચા ઉચ્ચારીને હોમી શકાય નહીં). વળી અગ્નિમાં તેમ જ વેદીમાં (સત્તર હાથ લાંબુ લાકડું સમાવું પણ) અસંભવિત છે. તો પછી જેમ “સત્તર વહેત જેટલી લાંબી પીપળાની સમિધ અગ્નિમાં હોમવી”, અહીં સત્તર હાથ લાંબુ લાકડું મૂક્વામાં આવતું નથી. અહીં પણ દરેક વખતે પ્રણવનું ઉચ્ચારણ કરીને હોમ કરવો જોઇએ એમ કહ્યું છે. તેવડી સમિધ અગ્નિમાં કે વેદીમાં સમાવી) અસંભવિત છે. તો પછી ‘તેલ ન વેચવું, ‘માંસ ન વેચવું એ વિધિ અનુસાર છૂટું તેલ કે માંસ વેચવામાં આવતાં નથી પરંતુ જેમાં તેલ કે માંસ ભિન્નરૂપમાં રહેલાં નથી તેવાં ગાય અને સર્ષવને વેચવામાં આવે છે. તે જ રીતે રુવાં અને નખને સ્પર્શ કરીને સ્નાન કરવું જોઇએ” એવો વિધિ છે. તેથી શરીર સાથે ન જોડાએલા રુવાં કે નખને સ્પર્શીને નિયમ અનુસાર સ્નાન કરવું જોઇએ પણ શરીર સાથે જોડાયેલા હોય તે રુવાં કે નખ ને સ્પર્શ કરીને ઇચ્છાનુસાર વર્તી શકાય છે, તે પ્રમાણે અહીં સ્વતંત્રને અનુલક્ષીને કહેલું કાર્ય અવયવભૂતને નહીં થાય. તો પછી જયાં (વણ સમુદાય કરતાં) જુદા જણાતા હોય ત્યાં શું કરવું? (સમુદાયથી વર્તો) જુદા ક્યાં જણાય છે? સધ્યક્ષરો છે. શ્ર)માં. સમક્ષરોમાં વિસ્તૃત પ્રયત્ન છે તેથી (ગ્રહણ નહીં થાય) ૧૦માં (સક્ષરોમાંના અ-કાર વગેરેનું સ્વતંત્ર અ-કાર દ્વારા ગ્રહણ નહીં થાય કારણ કે, આ (સધ્યક્ષરોમાંના) -વર્ણનો સ્વતંત્ર મ વર્ણ કરતાં) વિવૃતતર પ્રયત્ન છે. તે જ રીતે સ્ તેમ જ ૩ વણ પણ (સ્વતંત્ર ર્ ૩ કરતાં) વિવૃતતર છે. અથવા તો (વર્ણના એકદેશભૂત મ,વગેરેનું) પ્રહણ થતું નથી अग्रहणं चेन्नुड्विधिलादेशविनामेष्वृकारग्रहणम् ॥११॥ अग्रहणं चेन्नुड्विधिलादेशविनामेष्वकारस्य ग्रहणं कर्तव्यम्। तस्मान्नुड् द्विहलः। ऋकारे चेति वक्तव्यम्। इहापि यथा स्यात् । आन्धतुः आनृधुरिति। यस्य पुनर्गृह्यन्ते द्विहल इत्येव तस्य सिद्धम्। यस्यापि न गृह्यन्ते तस्याप्येष न दोषः। द्विहल्ग्रहणं न करिष्यते। तस्मान्ननुड् भवतीत्येव। यदि न कियत आटतुः आटुरित्यत्रापि प्राप्नोति। अश्नोतिग्रहणं नियमार्थ भविष्यति। अश्नोतेरेवावर्णोपधस्य नान्यस्यावर्णोपधस्येति ॥ लादेशे च ऋकारग्रहणं कर्तव्यम्। कृपो रो लः। ऋकारस्य चेति वक्रव्यम्। इहापि यथा स्यात् । क्लुप्तः क्लप्तवानिति। यस्य पुनर्गृह्यन्ते र इत्येव तस्य सिद्धम्। यस्यापि न गृह्यन्ते तस्याप्येष न दोषः। ऋकारोऽप्यत्र निर्दिश्यते। कथम्। अविभक्तिको निर्देशः। कृप उः रः लः कपो रोल इति। अथवोभयतः स्फोटमात्र निर्दिश्यते। रश्रुतेर्लश्रुतिर्भवतीति ॥ જો ગ્રહણ ન થતું હોય તો કુટું આગમ, -કાર આદેશ અને વિનામ (નું વિધાન કરતાં સૂત્રો)માં ત્રા-કારનું ગ્રહણ કરવું જોઈએ) ૧૧| અક્ષર સમાપ્નાયમાં ૩- કારનો વિવૃતોપદેશ છે, પરંતુ સધ્યક્ષરોમાંનો -કાર વધારે વિવૃત છે. આમ ભિન્ન પ્રયત્નને કારણે સાવર્ય ન હોવાથી અક્ષરસમાપ્નાયમાંના H-કાર દ્વારા સધ્યક્ષરના અવયવભૂત ૩-કારનું રહણ નથી થતું. આ રીતે મા-કાર વગેરે માં રહેલો અવયવભૂત અ-કાર સ્વતંત્ર -કારથી ભિન્ન છે માટે તેમનું ગ્રહણ થતું નથી અને સચ્યક્ષરમાં રહેલાનું તેમની વચ્ચે સાવર્ય ન હોવાથી ગ્રહણ નથી થતું. ક્વણો અને હેલ્ વર્ષો પરસ્પર સવર્ણ નથી કારણ કે પ્રત્ વર્ગો વિવૃતતર હોય છે જયારે જૂ વણ વિવૃતતમ હોય છે.પરંતુ ત્ર-કારમાં રહેલ રેફનું ભિન્ન હોય તેમ રહણ થાય છે તેથી માનુને માં નુત્યુ, કૃપે માં સર્વે અને માતગામ્ માં છત્વ સિદ્ધ થાય છે. * એ -કાર વગેરે અન્ય વર્ગો છે છતાં એ પ્રત્યાહારમાંના વણના જેવા હોય છે તેથી ભાન્તિને કારણે સધ્યક્ષર રૂપ સમુદાયમાં તેમનું પ્રત્યભિજ્ઞાન થાય છે. પરંતુ નરસિંહમાં જેમ સાદૃશ્યને કારણે સિંહ અને નરનું પ્રત્યભિજ્ઞાન થાય છે છતાં તે બન્ને નરસિંહથી જૂદા જ છે તેમ પૃથફ પ્રાપ્ત થતા -કારાદિ સમુદાયમાં હોતા જ નથી છતાં ભાન્તિવશાત્ સધ્યક્ષર સમુદાય રૂપ જણાય છે. ટૂંકમાં જેમ ગવય નો જેવું હોવા છતાં તેમાં ગોત્વ નથી હોતું તેમ સક્ષરોમાં માત્ર વગેરે જાતિનો અભાવ હોવાથી ૩-કાર વગેરેનું ગ્રહણ થાય ત્યારે તેમનું ગ્રહણ થતું નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy