SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ पच्चादृश्यन्ते। एवमकारो द इत्यत्र दृष्टो ण्ड इत्यत्र दृश्यते ॥ नैवं शक्यम्। अनित्यत्वमेवं स्यात्। नित्याश्च शद्वाः। नित्येषु च शद्वेषु कूटस्थैरविचालिभिवणैर्भवितव्यमनपायोपजनविकारिभिः। यदि वायं द इत्यत्र दृष्टो ण्ड इत्यत्र दृश्येत नाय कूटस्थः स्यात्॥ यदि पुनरिमे वर्णा आदित्यवत्स्युः। तद्यथा। एक आदित्योऽनेकाधिकरणस्थो युगपद्देशपृथक्त्वेषूपलभ्यते। विषम उपन्यासः। नैको द्रष्टा -दत्यमनेकाधिकरणस्थं युगपद्देशपृथक्त्वेषूपलभतेऽकारं पुनरुपलभते। अकारमपि नोपलभते। किं कारणम्। श्रोत्रोपलब्धिर्बुद्धिनिर्ग्राह्यः प्रयोगेणाभिज्वलित आकाशदेशः शब्द एक च पुनराकाशम् । (ગ-કાર) એકીસાથે અશ્વ મ મર્થ વગેરે ભિન્ન ભિન્ન સ્થળોએ જોવામાં આવે છે તેથી અમે માનીએ છીએ કે મેં-કાર ભિન્ન છે, કારણ કે એક જ દેવદત્ત એકીસાથે ચુદ્ધમાં અને મથુરામાં ન હોઇ શકે. જો આ વર્ષો પક્ષીઓની માફક હોય તે એ રીતે કે જેમ પક્ષીઓ ઝડપથી જતાં હોવાથી આગળ (ભાગમાં બેઠાં હોય ત્યાં) થી ઊડી જઇને પાછળ ના ભાગમાં બેઠેલાં) દેખાય છે તેમ જ શબ્દના) માં ઉપલબ્ધ થતો આ નં-કાર ણ માં ઉપલબ્ધ થાય છે. આ પણ શક્ય નથી કારણ કે એ રીતે શબ્દો અનિત્ય થશે, પણ શબ્દો તો નિત્ય છે અને નિત્ય શબ્દોમાં વર્ણો ફૂટસ્થ, ફેરફાર વિનાના, નાશ અને આગમ (અર્થાત્ વૃદ્ધિ) રહિત હોવા જોઇએ. હવે જો આ ટુ માં ઉપલબ્ધ થતો (H-કાર) 8 માં ઉપલબ્ધ થાય તો તે કૂટસ્થ ન ગણાય.વળી આ વણે આદિત્ય જેવા હોય (અર્થાત) જેવી રીતે એક જ સૂર્ય અનેક સ્થળોએ રહેલાને એકી સાથે અનેક સ્થળોએ ઉપલબ્ધ થાય છે (તેરીતે H-કાર પણ ઉપલબ્ધ થશે). આ દુષ્ટાન્ત યોગ્ય નથી, (કારણ કે એક જ દખાને અનેક આશ્રયોમાં રહેલો સૂર્ય એકી સાથે દેખાતો નથી, પરંતુ અનેક સ્થળે રહેલા) -કારને તો જોઇ શકે છે. અ-કારને પણ ઉપલબ્ધ કરી શકાતો નથી. શા માટે? શબ્દ શ્રોત્ર દ્વારા ઉપલબ્ધ થાય છે, બુદ્ધિ વડે તેનું ગ્રહણ થઇ શકે છે અને ધ્વનિ દ્વારા તે પ્રકાશમાન થાય છે. તેનો આધાર આકાશ છે અને આકાશ તો એક જ છે. તેથી ભિન્ન ભિન્ન સ્થળે રહેલો શબ્દ ઉપલબ્ધ ન થઇ શકે). आकाशदेशा अपि बहवः। यावता बहवस्तस्मादान्यभाव्यमकारस्य ॥ आकृतिग्रहणात्सिद्धम् ॥१३॥ 32 સ્ફોટરૂ૫ વસ્તુમાં કાળ અને શબ્દનું વ્યવધાન શક્ય નથી, માત્ર વ્યંજક ધ્વનિઓની ઉપલબ્ધિ અને અનુપલબ્ધિને કારણે વ્યવધાન જણાય છે, પરંતુ વર્ણની ભિન્નતાને કારણે નહીં. જેમ પાંજરામાંનું પક્ષી ઝડપી ગતિને કારણે અન્ય સ્થળે ઊડી જાય તો પાંજરામાં હતું તે એક પક્ષી અને અન્ય સ્થળે રહેલું તે બીજું પક્ષી છે તેમ ન કહેવાય અને તેમની વચ્ચે અન્ય પક્ષીનું વ્યવધાન છે એમ પણ કહી શકાતું નથી માત્ર એટલું જ કહી શકાય કે પક્ષી પહેલાં ન દેખાયું અને હવે દેખાયું. તે જ રીતે આ -કાર પણ ઢ માં ઉપલબ્ધ થયો અને પછી હું માં ઉપલબ્ધ થયો. અહીં વ્યક્તિસ્ફોટવાદી વર્ણની એકતા સિદ્ધ કરવા માટે દલીલ કરે છે. 19 આ દલીલ જાતિસ્ફોટવાદીની છે. શબ્દવ્યક્તિ એક અને નિત્ય છે એમ વ્યક્તિસ્ફોટવાદી માને છે, પરંતુ મૂ-કાર વગેરેનું એકત્વ અને નિત્યત્વ શક્ય નથી. ઢ: જેવાં સ્થળે ઉદાત્ત,અનુદાત્ત વગેરે સ્વરભેદને કારણે -કારમાં ભિન્નતા જોવામાં આવે છે. પરંતુ જે એક હોય તે ઉદાત્ત મટીને અનુદાત્ત થાય તે યોગ્ય નથી, કારણ કે રૂપાન્તર થાય તો તે અનિત્ય થાય. આમ મૂ-કાર ભિન્ન અને અનિત્ય છે પરંતુ જાતિના કારણે જ - કારની પ્રત્યભિજ્ઞા થાય છે. - સૂર્ય એક જ છે એ તો સર્વસંમત છે અને તેની ઉપલબ્ધિ સર્વત્ર થાય છે તે પણ નિર્વિવાદ છે. તેમ એક જ X-કાર મ, નશ્વ જેવાં અનેક સ્થળે ઉપલબ્ધ થાય છે તેથી મેં-કાર વ્યક્તિ એક જ છે. એમ ન હોય તો સૂર્ય પણ અનેક અને અનિત્ય છે એમ સ્વીકારવાનો પ્રસંગ આવશે. (સરખાવોઃ માહિત્યવદ્યાપદ્યમ્ II (જે.સૂ.૧.૧.૧૫) ઉપર શાબર.ભા. દ્વિત્ય પર સેવાનાં વા વ: સજનેરા -વસ્થિત રુવ સ્ત્ર ) અહીં પણ જે નિત્ય અને એક છે તે એકી સાથે અનેક સ્થળે ઉપલબ્ધ ન થઇ શકે તે દલીલનું ખંડન કરવા માટે આદિત્યનું દૃષ્ટાન્ત આપ્યું છે. સામે રોષ ા (૧-૧-૬૪) ઉપરના મહાભાષ્યમાં પણ આ દૃષ્ટાન્ત આપેલું છે. 35 આ દલીલ નાનાત્વવાદીની છે. 34 વ્યક્તિસ્ફોટવાદીનો ઉત્તર છે. 17 પૂર્વોચ્ચારિત વર્ણના સંસ્કાર સાથેના અન્ય વર્ણના જ્ઞાનથી જેનું ગ્રહણ થઇ શકે તેવો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy