SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ સંશોધકની કલમે.. (૩૭) દેશોપશમના, ન્યાયાવતાર અને સ્યાદ્વાદભાષા પછી તેઓ આ ચોથો અનુવાદ બહાર પાડી રહ્યા છે. ઉદયસ્વામિત્વની સંસ્કૃત ટીકા દ્વારા સંસ્કૃતલેખન ક્ષેત્રે પણ તેઓ પદાર્પણ કરી રહ્યા છે. પોતાના સહવર્તી મુનિવરોને દિવસમાં ૪-૫ કલાક અધ્યાપન પણ કરાવે છે. વામન કદ ધરાવતા મુનિવર વિરાટ શક્તિના સ્વામી બન્યા છે, ત્યારે એ શક્તિનો સદુપયોગ શ્રુતના રક્ષણ | સર્જન / ગઠનમાં થતો રહે અને સાથે જ તેઓ આત્મગુણોનો વિકાસ પણ સાધતા રહે એ જ શુભેચ્છા.. અનુવાદના સંશોધનના બહાને ગ્રંથના ઊંડાણપૂર્વકના સ્વાધ્યાયની તેમણે તક આપી, જેનાથી અનેકાંતવાદ પરની મારી શ્રદ્ધા વધુ દૃઢ બની, સમ્યક્ત્વની નિર્મળતા / સ્થિરીકરણની તક મળી. તે મહાત્માનો મારા પર પરમ ઉપકાર છે, તે ઋણ કેમ વિસરી શકાય ? સંશોધનકાર્યમાં યથાક્ષયોપશમ પ્રયાસ કર્યોછે. અજ્ઞાનતા-છદ્મસ્થતાવશ ક્યાંય ક્ષતિ થઈ હોય, જિનાજ્ઞાવિરુદ્ધ પ્રરૂપણા થઈ હોય તો ગ્રંથકાર, વ્યાખ્યાકાર, વિવરણકાર, અનુવાદક અને સકળ શ્રીસંઘને ક્ષમાયાચના કરું છું.. Jain Education International દ. ભવ્યસુંદર વિ. આસો સુદ ૬ વિ.સં.-૨૦૬૮ જવાહરનગર, ગોરેગામ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy