SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ રરર Aજ अनेकान्तजयपताका (દ્વિતીય (१६४) स्यादेतत् वस्तुतः सजातीयेतरव्यावृत्तस्वरूपत्वात् प्रतिनियतैकस्वभावत्वात् सर्वांवानां यथोक्तदोषाभावः । तथा च यथैवासौ कपालभाव उदकादिभ्यो व्यावृत्तः सन् मृत्स्वभावः, एवं घटादिभ्योऽपि, तस्यैकस्वभावत्वात् तेनैव रूपेण व्यावृत्तत्वादिति । एतदप्ययुक्तम्, अनुभवविरुद्धत्वात् । तथाहि-यदि स येनैव स्वभावे વ્યારા ... पराभिप्रायमाह स्यादेतदित्यादिना । स्यादेतद् वस्तुत:-परमार्थतः सजातीयेतरव्यावृत्तस्वरूपत्वात् कारणात् प्रतिनियतैकस्वभावत्वात् सर्वभावानां-कपालादीनाम् । किमित्याहयथोक्तदोषाभावः-अमृत्स्वभावव्यावृत्तावपि मृत्स्वभावत्वानुपपत्त्यवसानदोषाभावः । एतद्भावनायैवाह-तथा चेत्यादि । तथा च यथैवासौ कपालभाव उदकादिभ्यो व्यावृत्तः सन् मृत्स्वभावः, एवं घटादिभ्योऽपि व्यावृत्तो मृत्स्वभाव एव । कुत इत्याह-तस्यैकस्वभावत्वात् तेनैव-एकस्वभावेन रूपेण व्यावृत्तत्वादिति । एतदाशङ्क्याह-एतदप्ययुक्तम् । कुत इत्याह · અનેકાંતરશ્મિ .. શકો. (જે ઉપર માન્યું છે.) નિષ્કર્ષ એટલે તમારે (૧) વિજાતીયવ્યાવૃત્ત, અને (૨) સજાતીય-અવ્યાવૃત્ત એવો ઉભયસ્વભાવ માનવો જ પડશે. (૧૬૪) પૂર્વપક્ષ વસ્તુ સજાતીય-વિજાતીય બંનેથી વ્યાવૃત્તસ્વરૂપવાળી છે, કારણ કે સર્વ ભાવો પ્રતિનિયત એક સ્વભાવવાળા જ હોય છે.. (આશયઃ કપાલ, ઉદકાદિથી તો વ્યાવૃત્ત છે જ, મૃતિંડાદિથી પણ વ્યાવૃત્ત જ છે, કારણ કે તેનો નિયત એક જ સ્વભાવ-કપાલત્વ છે... જે મૃતપિંડમાં નથી.) એટલે તમે ઉપર ઉભયસ્વભાવનો દોષ આપ્યો તે નહીં આવે... તેથી કપાલ, જેમ જળાદિથી વ્યાવૃત્ત હોવાથી મૃસ્વભાવી છે, તેમ ઘટાદિથી વ્યાવૃત્ત હોવાથી પણ મૃસ્વભાવી છે, કારણ કે તેનો તો તે એક સ્વભાવ જ છે અને તે એક સ્વભાવથી જ, તે જળઘટાદિથી વ્યાવૃત્ત છે. માટે મૃસ્વભાવની અસંગતિ નહીં થાય... જેમ ગૌ, ગોત્વ સ્વભાવથી જ, અશ્વ-ઊંટ બંનેથી વ્યાવૃત્ત થાય છે, તેમ કપાલ એક મૃસ્વભાવથી જ ઉદક-મૃપિંડ બંનેથી વ્યાવૃત્ત થાય છે. | માટે પૂર્વોક્ત નિયમ તો માનવો જ પડશે, તેથી કપાલમુની મૃસ્વભાવતા માટે, મૃસ્વભાવ ઘટાદિથી તેનું વ્યાવર્તન ન કરી શકાય... ફલતઃ સજાતીયથી અવ્યાવૃત્ત સ્વભાવ માનવાથી - કપાલમૃદ્ સર્વથા ઘટમૃદુથી વ્યાવૃત્ત ન થતાં - કપાલમૃદુ અને ઘટમૃધ્રનો કથંચિત્ અભેદ સિદ્ધ થશે જ. | * પૂર્વપક્ષીનો, સજાતીયથી પણ વ્યાવૃત્ત કરવાનો એ આશય છે, કે તેથી કપાલમુદ અને ઘટમદ બંને જુદી જ સિદ્ધ થતાં, બંનેનો અભેદ ન ઘટે... પણ ગ્રંથકારશ્રી, સજાતીયથી વ્યાવૃત્ત માનવામાં તેની માટીરૂપતા જ નહીં રહે - એમ બતાવશે. ૨. ‘માવાનામયો ' ત -પઢિ: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy