SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ २०२ अनेकान्तजयपताका (દ્વિતીય पपत्तेजनयति विज्ञानादिकमित्यवगम्यते । नित्यानित्यत्वं च वस्तुनो द्रव्यपर्यायोभयरूपतत्वात्, अनुवृत्तव्यावृत्ताकारसंवेदनग्राह्यत्वात् प्रत्यक्षसिद्धमेवेति । (१४७) જ વ્યારહ્યા ज्ञायते । एवं ज्ञानोपाय उक्तः ॥ अधुना नित्यानित्यत्वमाह-नित्यानित्यत्वं च वस्तुनो द्रव्यपर्यायोभयरूपत्वात् कारणात् । द्रव्यपर्यायोभयरूपत्वं च अनुवृत्त-व्यावृत्ताकारसंवेदनग्राह्यत्वात् । किमित्याहप्रत्यक्षसिद्धमेवेति । एतदेव भावयति तथाहीत्यादिना । तथाहीत्युपदर्शने । मृत्पिण्ड-शिवकस्थासक-घट-कपालादिषु भेदेषु अविशेषेण-सामान्येन सर्वत्रानुवृत्तो मृदन्वयः संवेद्यते, ............. અનેકાંતરશ્મિ ... ............ તો નિત્યાનિત્યનું જ્ઞાન કેમ થાય? જુઓ; નિત્યાનિત્યરૂપ વસ્તુ (ક) કથંચિત્ અવસ્થિત છે. એટલે અનિત્યની જેમ બીજી ક્ષણે નથી - તેવું નથી. એટલે જ્ઞાન થઈ શકે... (ખ) તે અનેકસ્વભાવી છે. એટલે જ્યારે જ્ઞાન થાય ત્યારે શેયસ્વભાવી અને જ્યારે જ્ઞાન ન થાય ત્યારે અજ્ઞેયસ્વભાવી... વળી, તે નિમિત્તકારણ પણ બને, જ્ઞાનાદિનું! અને ઉપાદાનકારણ પણ બને, ઘટાદિનું ! એટલે નિત્યપક્ષની એકે આપત્તિ નથી. આમ હોવાથી નિત્યાનિત્યરૂપ વસ્તુનું જ્ઞાન થઈ જ શકે, કારણ કે જ્ઞાનના બંને કારણ - (૧)વસ્તુ હોવી, અને (૨) વસ્તુનો શેયસ્વભાવ હોવો બંને - હાજર છે. (નિબંધનોપપ:) અને વસ્તુ નિત્યાનિત્યરૂપ હોવાથી, બીજા કાર્યો પણ એટલે જ સંગત થાય છે... ન નિત્યાનિત્યરૂપતાની સિદ્ધિ પ્રશ્નઃ વસ્તુ નિત્યાનિત્યરૂપ શી રીતે? ઉત્તરઃ કારણ કે વસ્તુ દ્રવ્ય-પર્યાય ઉભયરૂપ છે, તેમાં દ્રવ્યાંશને લઈને વસ્તુ નિત્ય છે અને પર્યાયાંશને લઈને વસ્તુ “અનિત્ય' છે. પ્રશ્નઃ વસ્તુ દ્રવ્ય-પર્યાયરૂપ છે, એવું શી રીતે જણાય? ઉત્તરઃ પ્રત્યક્ષથી... કારણ કે અનુવૃત્ત આકારના સંવેદનથી વસ્તુ દ્રવ્યરૂપ જણાય અને વ્યાવૃત્ત આકારના સંવેદનથી વસ્તુ પર્યાયરૂપ જણાય. તે આ રીતે - (૧૪૭) (૧) મૃતપિંડ, શિવક, સ્થાસક, ઘટ, કપાલ વગેરે બધા ભેદોમાં, સમાનરૂપે માટીની અનુગતતાનું સંવેદન થાય છે. આમ, સર્વત્ર અનુગતરૂપે સંવેદિત જે મૃદંશ છે, તે દ્રવ્ય રૂપ છે, અને (૨) મૃપિંડ, શિવક વગેરે બધા ભેદોમાં, જુદા જુદા રૂપે પર્યાયનું સંવેદન થાય છે. આમ, ૨. “વિજ્ઞાનવિમÀવમવ' કૃતિ વ-પાd: I ૨. “તથાહીત્યુપપ્રર્શને તિ વ-૫-પાટ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy