SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ १९६ अनेकान्तजयपताका (દ્વિતીય (१४३) न च तन्निःस्वभावमेव, तुच्छज्ञेयस्वभावत्वात्, अन्यथा तज्ज्ञानानुपपत्तेः 'तदेव न भवति' इत्यज्ञातोक्तप्रसङ्गात्, तज्ज्ञानेनाभवनाज्ञानात्, कालभेदेन तद एतदेव ह्यभावभवनं यद् भावाभवनमिति । एवं च तुच्छतया नीरूपतया तद्भावसिद्धेःअभवनभावसिद्धेः । अभवनं च भावश्चेति विरुद्धम् । भाव एव नाश इति तु कथं न विरुद्धम् ? । तत्क्षणस्थितिधर्मकत्वेन । अभवनमपि कादाचित्कतयेति । अत एवाह-अन्यथा तन्नाशायोगादिति-भवननाशायोगादिति ॥ अभ्युच्चयमाह न चेत्यादिना । न च तन्निःस्वभावमेव अभवनम् । कुत इत्याहतुच्छज्ञेयस्वभावत्वात्, अन्यथा तज्ज्ञानानुपपत्ते:-अभवनज्ञानानुपपत्तेः । ततः किमित्याह'तदेव न भवति' इत्यज्ञातोक्तप्रसङ्गात् । प्रसङ्गश्च तज्ज्ञानेन-भवनज्ञानेन अभवनाज्ञानात्, જ અનેકાંતરશ્મિ ... ઉત્તરઃ ભાવનો અભાવ થવો, તે જ અભાવનો ભાવ છે. આમ, અભવનનો ભાવ, ભાવના અભાવરૂપે-તુચ્છરૂપે સિદ્ધ થાય છે... પૂર્વપક્ષઃ અભવન પણ હોય અને તેનો ભાવ પણ હોય એ તો વિરુદ્ધ છે. (આશય એ કે, એક બાજુ “અભવન” કહેવું અને તેનો “ભાવ” કહેવો એમાં તો વિરોધ જ છે ને ?) ઉત્તરપક્ષ તો ભવન પણ હોય અને તેનો નાશ-અભાવ પણ હોય એ પણ વિરુદ્ધ જ છે ને? પૂર્વપક્ષઃ ના. ભવનનો એવો સ્વભાવ જ છે કે ક્ષણમાત્ર જ રહે, પછી અભાવ થાય (એટલે ભાવ અને તેનો નાશ જુદી જુદી ક્ષણે થાય છે, એટલે તેમાં વિરોધ નથી. ઉત્તરપક્ષઃ તો પછી અભવન પણ ઉપરોક્ત રીતે કાદાચિત્ક હોવાથી તેનો પણ ભાવ હોવામાં કોઈ વિરોધ નથી. અન્યથા, જો ભવનના અભાવને, અભવનના ભાવરૂપે ન માનો તો ભવનનો નાશ જ નહીં થાય. જે ક્ષણિકતાનો વિલોપકારક બનશે. આમ, ભાવની પછીની ક્ષણે જ અભવનની સ્થિતિ હોવાથી, અભવનના અસ્તિત્વની કાદાચિતા પણ સિદ્ધ થશે. * દ્વિતીય દોષનું નિરાકરણ * (૧૪૩) અભવન તે સર્વથા નિઃસ્વભાવ જ છે, એવું પણ નથી, કારણ કે તુચ્છસ્વભાવ અને શેયસ્વભાવ તો તેમાં રહેલો જ છે, જો શેયસ્વભાવ ન માનવામાં આવે, તો - તે જ્ઞાનનો વિષય જ ન બનવાથી – અભવનનું જ્ઞાન જ નહીં થાય અને જ્ઞાન વિના તો “તદેવ મવતિ” એવું અભવનવિષયક કથન, જ્ઞાન વિના જ કહેલું ગણાશે, જે તમને પણ ઈષ્ટ નથી, કારણ કે જ્ઞાન વિનાનું કથન બાલપ્રતાપપ્રાયઃ છે. બૌદ્ધઃ “તવ ન મવતિ”માં તદેવ-ભવનના જ્ઞાનથી જ અભવનનું જ્ઞાન માની લઈએ તો? સ્યાદ્વાદી: પણ તેમ માની શકાય નહીં, કારણ કે કાળના ભેદે જ ભવન, અભવન બને છે. (સમાનકાળે નહીં) એટલે ભવનનાં જ્ઞાનથી અભવનનું જ્ઞાન ન થઈ શકે... १. प्रेक्ष्यतां १९१तमं पृष्ठम् । २. 'योगाद् भवन०' इति ङ-पाठः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy