SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ अनेकान्तजयपताका ( દ્વિતીયઃ (१४१) न नश्वरमभवनम् तुच्छत्वादिति चेत्, भवनेऽप्यतुच्छतया समानमेतत् । न समानम्, तस्य अभवनविरोधात् । अभवनस्य भवने को विरोध: ? नीरूपस्य सरूपतापत्तिरिति चेत्, सरूपस्य कथं नीरूपतापत्तिरिति वाच्यम् । ( १४२ ) स्वहेतोस्त - १९४ – * બાળા 8. तदनन्तरभावेन तदुत्पत्त्यादि अभवनोत्पत्तिनाशोत्तरोन्मज्जनाख्यम् अपरिहृतमेव, उक्तनीतितादवस्यादिति ॥ पराभिप्रायमाह-नेत्यादि । न नश्वरमभवनं भवनान्तरमपि भवतु । कुत इत्याहतुच्छत्वात्-नि:स्वभावत्वात् । इति चेत्, एतदाशङ्क्याह-भवनेऽ नेऽप्यतुच्छतया सत्स्वभावत्वेन समानमेतत्-अनश्वरत्वम् । न समानम्, तस्य भवनस्य अभवनांविरोधात् कारणात् । एतदाशङ्क्याह-अभवनस्य भवने को विरोध: ? नीरूपस्य अभवनस्य सरूपतापत्तिर्विरोध: । इति चेत्, एतदाशङ्क्याह- सरूपस्य भवनस्य कथं नीरूपतापत्तिरिति एतद् * અનેકાંતરશ્મિ .. કાદાચિત્ક થતાં તેની પણ ઉત્પત્તિ-જ્ઞાનાદિ થશે જ અને તો અભવનનો નાશ થતાં, ફરી ભવનની ઉત્પત્તિ માનવાની આપત્તિ આવશે, માટે પૂર્વોક્ત દોષ થાવસ્થિત જ રહેશે. (૧૪૧) બૌદ્ધ : અભવનનો નાશ જ નથી થતો, કારણ કે અભવન તો તુચ્છ નિઃસ્વભાવ અસત્ હોવાથી અનશ્વર છે. સ્યાદ્વાદી : તેવું કથન તો ભવન અંગે પણ સમાન જ છે, કે જેમ અભવન તુચ્છતયા અનૠર માનો છો, તેમ ભવનને પણ અતુચ્છતયા અનશ્વર કેમ ન મનાય ? આશય એ કે, ક્ષણિકમતે તો બધા જ પદાર્થ નશ્વર છે, છતાં અસત્તયા (તુચ્છતયા) જો અભવનને અનશ્વર માની શકાતું હોય, તો ભવનને પણ તેમ કેમ ન માની શકાય ? પછી ભલે ને તે અતુચ્છ / સત્ હોય. બૌદ્ધ : બંનેમાં સમાનતા નથી, કારણ કે ભવનનું તો અભવન થવામાં કોઈ વિરોધ નથી... સ્યાદ્વાદી ઃ તો અભવનનું પણ પછીની ક્ષણે ભવન થવામાં ક્યાં કોઈ વિરોધ છે ? બૌદ્ધ ઃ વિરોધ એ જ કે, નીરૂપ (=આકારથી રહિત તુચ્છ) એવા અભવનને સરૂપ (=આકારથી સહિત અતુચ્છ) માનવાની આપત્તિ આવે છે... જે નીરૂપ હોય, તે સરૂપ શી રીતે બની શકે ? સ્યાદ્વાદી ઃ એવું કથન તો ભવન અંગે પણ સમાન છે, કારણ કે ભવન-નશ્વર હોવાથી - બીજી ક્ષણે અભવન બનશે, પરંતુ અહીં પણ વિરોધ ઊભો જ રહેશે કે, ભવન તો સરૂપ છે, તે જ નીરૂપ એવા અભવનરૂપ શી રીતે બની શકે ? * હવે બૌદ્ધ, અભવનની અનશ્વરતા સાબિત કરશે, કારણ કે જો તે નશ્વર હોય, તો અભવનનો નાશ થતાં ભવનની ઉત્પત્તિ માનવાનો પ્રસંગ આવે છે... પણ, ગ્રંથકારશ્રી અભવનનો પણ નાશ સિદ્ધ કરી, ભવનની ઉત્પત્તિ માનવાનો પ્રસંગ ઊભો જ રાખશે. ૬. ‘ભવત્ । ત’ કૃતિ ૫-૩-પા: । ૨. પૂર્વમુદ્રિત તુ ‘અભવનવિરોધાત્' કૃતિ પાન: । અત્ર તુ A-D-પ્રતાનુસારેખ શુદ્ધિ: ધૃતા । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy