SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ १९२ अनेकान्तजयपताका (द्वितीयः भवति ? । एकक्षणभवनस्वभावमिति चेत्, न ह्यसावपि नैकः । तदेकक्षणभवनस्वभावमिति चेत्, नासौ तदतिरेकेण कश्चित् इति निबन्धनाभावतो यत्किञ्चिदेतत् ॥ ....... ... व्याख्या ............... भवनस्वभावस्याभिधानात् । तत्-भवनं क्षणभवनस्वभावम् । इति चेत्, एतदाशङ्क्याहकथं द्वितीयक्षणे न भवति ? तस्यापि क्षणत्वादित्यभिप्रायः । एकक्षणस्थितिस्वभावमिति चेत्, एतदाशङ्क्याह-न ह्यसावपि नैकः । किं तर्हि ? एक एव । तदेकक्षणभवनस्वभावं तस्मिन्नेवैकस्मिन् क्षणे भवनं स्वभावो यस्य तत् तथा । इति-एवं चेन्मन्यसे, एतदाशङ्क्याहनासौ-क्षणः तदतिरेकेण-भवनातिरेकेण कश्चित्, तँदक्षणिकत्वप्रसङ्गात् । तदैव तदपरक्षणाभावात्, अनवस्थापत्तेरिति भावनीयम् । इति निबन्धनाभावतः कारणाद् यत्किञ्चिदेतद् यदुत तदेकक्षणभवनस्वभावमिति ।। .............. मनेांतरश्मि ...................... કે “ક્ષણસ્વભાવી વસ્તુ જ બીજી ક્ષણે નથી હોતી.” સ્યાદ્વાદીઃ વસ્તુ જો ક્ષણસ્વભાવી જ હોય, તો બીજી ક્ષણે પણ કેમ ન રહે? પહેલીની જેમ, બીજી પણ એક પ્રકારની ક્ષણ જ છે ને ! અને ક્ષણમાં રહેવાનો તો વસ્તુનો સ્વભાવ જ છે. બૌદ્ધઃ વસ્તુ માત્ર એકક્ષણસ્વભાવી છે, તેથી બીજી ક્ષણે નહીં રહે. સ્યાદ્વાદી ઃ જેમ પહેલી ક્ષણ એક જ છે, તેમ બીજી ક્ષણ પણ માત્ર એક જ છે, તેથી એકક્ષણસ્વભાવી વસ્તુ બીજી ક્ષણે પણ રહેશે જ. पौध : ते ४ (५डेली ४) मे क्षमा २3वानो स्वभाव छ. સ્યાદ્વાદી: ભવન સિવાય “ક્ષણ' જેવું કોઈ જુદું તત્ત્વ જ નથી, કે જેને આશ્રયીને તમે “તે જ એકક્ષણ રહેવાનો સ્વભાવરૂપ નિયમન કરી શકો. જો તે જ એકક્ષણ' એવો અલગ પદાર્થ માનશો, તો તે ક્ષણ અક્ષણિક બનવાની આપત્તિ આવશે. આશય (પદાર્થ, ક્ષણિક છે એટલું જ માનો, તો પદાર્થ પોતે જ ક્ષણરૂપ થઈ શકે.) જો પદાર્થનું ક્ષણિકત્વ, કોઈ એક વિશિષ્ટ ક્ષણમાં રહેવાથી નક્કી થતું હોય, તો તે ક્ષણ (કાળનું એક ઘટક) પદાર્થથી જુદી સિદ્ધ થાય... હવે તે ક્ષણથી પદાર્થ તો ક્ષણિક સિદ્ધ થયો, પણ તે ક્ષણને ક્ષણિક સિદ્ધ કરવા, ... .......* विवरणम् ........ .. 9. तदक्षणिकत्वप्रसङ्गादिति । येन क्षणेन-कालेन समयलक्षणेन घटादिरर्थ: क्षणिकतया व्यवह्रियते तस्य क्षणस्य अक्षणिकत्वप्रसङ्गात् । कुत इत्याह- 10. तदैव तदपरक्षणाभावादिति । तदैवविवक्षितप्रथमक्षणकाले तस्माद् अपरस्य क्षणस्याभावात् येन तदेव क्षणिक: क्रियते । अथ तस्याप्यपर: क्षणोऽभ्यु १. 'तस्य क्षणिक०' इति क-पाठः, 'तस्मात् क्षणाप्त्या क्षणिक०' इति तु ख-पाठः । २. 'क्षणिकः क्रियते । तदैवापरक्षणस्याभावात् । अथ तस्याप्यपरः' इति च-पाठः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy