SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १९१ -૭૮. भवनापत्तिर्वेति, (१३९) एवं च तदेव न भवति' इति वाङ्मात्रमेतत्, शब्दार्थानुपपत्तेश्च । तथाहि-तदेव' इति भवनस्वभावं परामृश्य 'न भवति' इत्यभिदधतः शब्दार्थविरोधः । यदा न भवति न तदा भवनस्वभावमिति चेत्, अभवनस्वभावं तर्हि न भवतीति तदेवेति न शोभन उपन्यासः । तत् क्षणभवनस्वभावमिति चेत्, कथं द्वितीयक्षणे न - વ્યારહ્યા છે...... स्वभावं भवनमिति । तथा भवनापत्तिर्वेति अभवनस्वभावभवनक्रियाप्रतिषेधे बलाद् भवनापत्तिः । एवं च तदेव न भवतीति वाङ्मात्रमेतत्, उक्तवत्, अभवनायोगात्; तथा शब्दार्थानुपपत्तेश्च तदेव न भवतीत्यत्र । एनामेव दर्शयति तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । तदेवेति भवनस्वभावं परामृश्य वस्तु न भवतीत्यभिदधतः सतः शब्दार्थविरोधः प्रकट एव । यदा न भवति तत्, न तदा भवनस्वभावं सन्न भवति । इति-एवं चेन्मन्यसे, एतदाशङ्क्याह-अभवनस्वभावं तर्हि न भवतीति-एवं तदेवेति न शोभन उपन्यासः, तदेवेत्यनेन અનેકાંતરશ્મિ અથવા તો અભવનસ્વભાવની ભવનક્રિયાનો પ્રતિષેધ, માનવામાં તો ભવનની જ આપત્તિ થશે, કારણ કે અભવનસ્વભાવની ભવનક્રિયાપ્રતિષેધ એટલે અભવનનું ન હોવું તે, અર્થાત્ ભવનનું હોવું... (એટલે તમે અભવનસ્વભાવીનો નિષેધ કરો છો, એનો મતલબ જ એ છે કે, ભવનસ્વભાવીનું અસ્તિત્વ કહો છો.) (૧૩૯) તેથી તમે જે કહ્યું હતું કે – “પ્રથમણે જેનું ભવન છે, તેનું જ બીજી ક્ષણે અભવન થાય છે” - તે બધું માત્ર બોલવા પૂરતું જ છે. વળી, તમે જે બોલો છો કે, ‘તવ ને મવતિ' - તેનો શબ્દાર્થ પણ નથી ઘટતો, કારણ કે ‘વ’ પદથી, વસ્તુનો ભવનસ્વભાવરૂપે ઉલ્લેખ કરો છો અને તેનો જ પાછો “ મવતિ' પદથી, અભવનસ્વભાવરૂપે ઉલ્લેખ કરો છો, એમાં તો સ્પષ્ટ વિરોધ છે... જે ભવનસ્વભાવી હોય તે અભવનસ્વભાવી શી રીતે હોઈ શકે ? બૌદ્ધઃ જ્યારે ‘ન ભવતિ’ એવો ઉલ્લેખ કરીએ છીએ, ત્યારે વસ્તુ ભવનસ્વભાવી હોતી જ નથી, તેથી ભવનસ્વભાવને જ અભવનસ્વભાવી કહેવારૂપ વિરોધ નહીં આવે. સ્યાદાદીઃ જો ત્યારે ભવનસ્વભાવી ન જ હોય, તો “તવ (ભવનસ્વભાવી જ) – મવતિ' એવો ઉપન્યાસ અયુક્ત ઠરશે, અર્થાત્ તેમાં તવ પદ નહીં ઘટે, (સમવનqમાવં મવતિ એમ કહેવું જોઈએ.) આશય : તવેવ દ્વારા કહેવાય છે કે, જે પૂર્વેક્ષણ હતું, તે જ પછીની ક્ષણે નથી... હવે, “તે' દ્વારા, પૂર્વક્ષણના પદાર્થનો ઉલ્લેખ થયો... તે તો ભવનસ્વભાવી છે અને તમારે તો અભવનસ્વભાવી નથી એમ કહેવું છે, તો તે' દ્વારા તેનો ઉલ્લેખ શી રીતે થાય? બૌદ્ધ: “તવ' પદથી અમે એ જણાવીએ છીએ, કે વસ્તુ ક્ષણસ્વભાવી છે, તેથી અર્થ એ થશે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy