SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ધિર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १६१ - > ऽतिरिक्तम् तथाविधबुद्धिग्राह्यमिति चेत्, तत्रापि बुद्धिरिति न्यायातीतमेतत् । तथाहितन्न सन्नासन्न सदसद् बुद्धिगोचरश्चेत्यद्भुतमेतत् । स्वकार्यसत्त्वाभ्युपगमे च व्यर्थाऽपर ચીહ્યાં . किं तदन्यत् वस्तु ? अतोऽतिरिक्तं सदसतः तथाविधबुद्धिग्राह्यमिति चेत्, तथाविधाअव्यपदेश्या । एतदाशङ्क्याह-तथापि-त्रिकोटीशून्ये बुद्धिरिति न्यायातीतमेतत् । एतदेवाह तथाहीत्यादिना । तथाहि तत्-वस्तु न सन्नासन्न सदसत् त्रिकोटीशून्यं बुद्धिगोचरश्चेत्यद्भुतमेतत्, कर्मशक्त्यभावे विषयत्वायोगादित्यर्थः । स्वकार्यसत्त्वापेक्षया सदेव तदित्याशङ्कानिरासार्थमाह-स्वकार्यसत्त्वाभ्युपगमे च वस्तुनो व्यर्थाऽपरयोगकल्पना-सदन्तर અનેકાંતરશ્મિ . સ્યાદ્વાદીઃ જો સદસરૂપ પણ નથી, તો તે સિવાય વસ્તુ કેવી છે? વૈશેષિક તે વસ્તુ સદસથી ભિન્ન છે અને એવી બુદ્ધિથી ગ્રાહ્ય છે, કે જે બુદ્ધિનો વ્યપદેશ જ અશક્ય છે. સ્યાદ્વાદી : આ તો તમે બહુ આશ્ચર્યની વાત કરી ! વસ્તુ સસ્તું પણ નથી, અસતું પણ નથી, સદસતું પણ નથી. આમ, જ્ઞાનની વિષયભૂત વસ્તુનું, જયારે કોઈ સ્વરૂપ - સામર્થ્ય જ નિયત નથી, ત્યારે તે બુદ્ધિથી શી રીતે ગ્રાહ્ય બની શકે? (કર્મશત્ત્વપાવે વિષયત્વીયોર્ - જે વસ્તુ જ્ઞાનનો વિષય બને તેમાં કર્મત્વ આવે, જેમ કે - પરં નાનામિ અહીં દ્વિતીયા કર્મ7. જેમાં કર્મશક્તિ જ નથી તે વિષય ન બને. જે સત્-અસ–સદસત્ નથી તેમાં કર્મશક્તિ ન હોવાથી વિષય ન બને...) વૈશેષિક : વસ્તુનું સામર્થ્ય સાવ જ અનિયત છે – એવું નથી, કારણ કે દરેક વસ્તુ પોતાનું કાર્ય કરતી હોવાથી, સ્વકાર્યસત્ત્વની અપેક્ષાએ સત્ છે અને સત્ હોવાથી તે બુદ્ધિથી ગ્રાહ્ય પણ બની શકે છે. (આશયઃ કારણનું કાર્ય તો સત્ છે જ, એટલે કાર્યના સત્ત્વની અપેક્ષાએ કારણ પણ સત્ છે.) સ્યાદ્વાદી: એ રીતે દરેક વસ્તુ, જો સ્વકાર્યસત્ત્વની અપેક્ષાએ જ સત્ બની જતી હોય, તો સત્તા નામના અલગ પદાર્થનો યોગ માનવાની જરૂર શી ? આશય એ કે, વૈશેષિકો “સત્તા' નામનો એક અલગ પદાર્થ માને છે અને તે સત્તાનો જેમાં યોગ થાય, તે પદાર્થ “સ” કહેવાય છે, એવું માને છે... પણ, પદાર્થનાં સપણાનો વ્યવહાર, જ્યારે સ્વકાર્યસત્ત્વની અપેક્ષાએ જ થઈ જતો હોય, ત્યારે અલગ સત્તા નામનો પદાર્થ અને તેનો યોગ માનવાની જરૂર શું? વિવUF ... 97. વર્મશક્સિમાવ ત ] કર્મળ:-જ્ઞાનાવિચિવિષયચ વસ્તુન: સામર્થ્ય તસ્યમાવે || ૨. “યતોગતિ' ત ઇ-પાવ: | ૨. “અવ્યપશા' તિ -પાઠ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy