SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ १६० (प्रथम: कीदृक् तदिति कथनीयम् । अव्यपदेशार्हमिति चेत्, न, स्ववचनविरोधात्, अधिकृतव्यपदेशेन व्यपदेशात्; अन्यथाऽव्यपदेशार्हमिति शब्दाप्रवृत्तेः । ( ११७) सच्छब्दादिव्यपदेशार्हं न भवतीति चेत्, किमत्र क्षुण्णमिति वाच्यम्, यतो न तत् सन्नाप्यसदिति चेत्, सदसत् तर्हि नियमतः । एतदपि नैव तत्त्वत इति चेत्, किं तदन्यत् ? अतो अनेकान्तजयपताका * व्याख्या यथोदितं तदनुपपत्तेः, मूलधर्मव्यतिरिक्तं वस्तु नैवेष्यत इत्यर्थः । अत्रोत्तरम्-अथ कीदृक् तत्वस्तु इति-एतत् कथनीयम् । अव्यपदेशार्हमिति चेत्, अत्रोत्तरम् - न, स्ववचनविरोधात् । एनमेवाह-अधिकृतव्यपदेशेन - अव्यपदेशार्हमित्यनेन व्यपदेशात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याहअन्यथाऽव्यपदेशार्हमिति एवं शब्दाप्रवृत्तेः । सच्छब्दादिव्यपदेशार्हं न भवति इति चेत्, अत्रोत्तरम्-किमत्र क्षुण्णं यत् सच्छब्दादिव्यपदेशार्हं न भवत्येतद् वाच्यम्, यतो न तत्वस्तु सन्नाप्यसदिति चेत्, क्षुण्णम् । एतदाशङ्क्याह - सदसत् तर्हि नियमतो यद् वस्तु न च सन्नाप्यसत् तदित्थम्भूतमेव । एतदपि नैव तत्त्वत इति चेत्, यदुत सदसदिति । एतदाशङ्क्याहअनेडांतरश्मि સ્યાદ્વાદી : તો વસ્તુને કેવી માનો છો ? વૈશેષિકઃ ‘અવ્યપદેશયોગ્ય' માનીએ છીએ, અર્થાત્ તે વસ્તુનો શબ્દ દ્વારા અભિલાપ અશક્ય छे. સ્યાદ્વાદી ઃ એવું ન માની શકાય, કારણ કે તેમાં સ્વવચનનો જ વિરોધ આવે છે. તે આ રીતે - (१) तमे खेड जानु उहो छो डे, वस्तुनो शब्द द्वारा अभिसाप ४ अशस्य छे, जने (२) खेज्जानु ‘અવ્યપદેશયોગ્ય’ શબ્દથી જ વસ્તુનો અભિલાપ કરો છો. જો વસ્તુ સર્વથા અવ્યપદેશયોગ્ય જ હોય, તો ‘અવ્યપદેશયોગ્ય’ એવા શબ્દથી પણ વસ્તુનો વ્યપદેશ ન થઈ શકે અને વ્યપદેશ કરો તો સ્વવચનનો વિરોધ યથાવસ્થિત જ રહે. थशे. (૧૧૭) વૈશેષિક : વસ્તુનો સાવ જ વ્યપદેશ ન થઈ શકે - એવું અમે નથી કહેતાં, પરંતુ અમારો કહેવાનો આશય એ કે, વસ્તુનો સત્-અસત્ વગેરે શબ્દોથી વ્યપદેશ ન થઈ શકે, બીજા ‘અવ્યપદેશયોગ્ય' શબ્દથી તો તેનો વ્યપદેશ થઈ જ શકે છે. સ્યાદ્વાદી : સત્-અસત્ વગેરે શબ્દોથી વ્યપદેશ ન થાય, એનાથી તમે ફલિત શું કર્યું ? वैशेषिङ : इलित जे र्यु डे, वस्तु (स्व३ये) सत् पए। नथी भने (५२३५) असत् पा नथी. સ્યાદ્વાદી : વસ્તુ જો સત્ પણ ન હોય અને અસત્ પણ ન હોય, તો નિયમા સદસ ્પ સિદ્ધ વૈશેષિક : ના, વાસ્તવમાં વસ્તુ સદસદ્પ પણ નથી. १. 'क्षणमिति' इति क - पाठः, 'क्षूणमिति' तु घ - पाठः । २. 'तदन्यदन्यतोऽति०' इति ङ-पाठः । ३. 'नैवेमिष्यत' इति ङ-पाठोऽशुद्धः । ४-५. उभयत्र 'क्षणं' इति घ ङ-पाठः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy